SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૨ દર્શન બે ય સાથે એક જ આત્મામાં રહી શકતા નથી. જેઓ પારકાના દેને જેવા દ્વારા ચૂંથે છે તેઓ કદી પણ પિતાની જાતના એકાદ પણ દેષને જેવા સફળ બનતા નથી. ખરેખર તે આપણી જાત જ એટલા બધા અગણિત દોષોથી ઊભરાઈ ગંધાઈ ઊઠી છે કે જે તે જોઈએ તે બીજાના દોષને જોવા માટે આખી જિંદગીમાં કયારેય એક પળ પણ ન મળે. સ્વદોષદર્શન કરવાથી બે લાભ થાય છે. એથી સ્વગુણ-- દર્શન અને પરદોષદર્શન બે ય બહુ ખરાબ અવગુણેને નાશ થાય છે. પરદોષદર્શનથી બેવડું નુકસાન થાય છે. એનાથી પરગુણદર્શન અને સ્વદેષદશ – બે ય લાભ ખતમ થઈ જાય છે. યાદ રાખો કે આ બધું ધર્મના આરંભના વખતે જ વિચારવાનું છે. સ્વદેવદર્શન અને પરગુણદર્શન જે પામે નહિ; પરષદર્શન અને સ્વગુણદર્શનને જે ખતમ કરી શકે નહિ તે આત્મા ગમે તેટલા ત્યાગ, તપ કરે કે કઈ મહાન શાસનપ્રભાવક બને તેનાથી બીજા કદાચ તરી જશે પણ, તે પિતે તે નહિ જ તરી શકે. ક્યારેક તે અજૈન ધર્મના ત્યાગીઓની આ બાબતની વિશેષતા જોઈને અને જૈન ધર્મના કેક ત્યાગીની આ બાબતની શૂન્યતા જોઈને હૈયામાંથી તીણું ચીસ નીકળી
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy