SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૩ સ્વદોષદર્શન જે સ્વદોષદર્શન ન કરે એ વળી ધમી શેને ?' કદાચ એ ધર્મને ક્રિયાકાંડી હેઈ શકે. ધર્મના આરંભને પેદા કરતા ગુણેમાં સ્વદોષદર્શનનું સ્થાન છે. જે ધર્મ કરે છે એમને જયારે ધર્મનું અજીર્ણ પિદા થાય છે ત્યારે તેઓ આ પાયાની ઈંટ – સ્વદોષદર્શન ગુમાવી બેસે છે અને પરષદર્શન કરીને પિતાને સઘળે ય ધર્મ પેઈને સાફ કરી નાંખે છે. પારકાના દેનું દર્શન કરવામાં કઈ એવી અને ખી રસલબ્ધિ છે કે જેને ચાખ્યા પછી ભલભલા અચ્છા અરછા ધમ–જગતના રૂસ્તમે પણ છેડી શકતા નથી. બીજાઓને દારૂ આદિના નશા છોડાવી શકનારા, જાતે પણ કેરી આદિને રસ ત્યાગી શકનારા પરદોષ દર્શનને રસ જ્યારે ન ત્યાગી શકતા હોય ત્યારે જ પરદોષદર્શનના રસની તીવ્રતા કે માદકતાની આપણે કલ્પના કરી શકીશું. એક વાત નિશ્ચિત છે કે પરદોષદર્શન અને સ્વદોષ
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy