________________
મુનિજીવનની ખાળપેાથી–ર
કાંઈ આરાધવાની ભાવના જાગે ત્યારે પાકી ચકાસણીપૂર્વક જ પ્રતિજ્ઞા આપજો.
આ રીતે ઘર ઘરમાં જૈનશાસનના ક્રિયાકાંડરૂપ વ્યવહારનયને! – મેાક્ષના લક્ષની પાકી સમજણપૂર્વક – પ્રવેશ કરાવી દેવાશે તા એક અદ્ભુત શાસનસેવા કરી ગણાશે. તેમાં ય ખાસ કરીને સ્વદ્રવ્યે જિનપૂજા અને યથાશક્તિ સામાયિક – એ એ તા – ઘર ઘરમાં પ્રવેશ પામી જવા જરૂરી છે; આ એ જ આરાધનાઓ એવી છે કે જે સમગ્ર કુટુંબમાં ધર્માંની સુવાસ ફેલાવી શકે છે; અને સ્વમાં વિશિષ્ટ ધાર્મિકતાના પમરાટ પેદા કરી શકે છે.
૧
સાધ્વીજી મહારાજો જો આ કામ ઉપાડી લેશે તે કદાચ કેટલાક વ્યાખ્યાનકાર સાધુ-મહારાજોકરતાં ય મૂઠીઊંચેરી શાસનસેવા કરી શકશે.
સવાલ (૪) : સુનિ જીવનમાં ય ચિત્ત સતત અશાન્ત કેમ રહેતુ હશે?
જવાબ : આ ખૂબ જ દુઃખનૢ ખીના છે. જ્યાં એકલી ચિત્ત-શાન્તિ છે ત્યાં અશાન્તિ ! શુ કર્માંના ઉદય કારણ તરીકે કહી દેવા ? ના....
આ તા કર્મો ઉપર આરોપ મૂકીને પોતે નિર્દોષ ફૂટી જવાનું અને.
ઊંડાણથી વિચારતાં આ અશાન્તિ પાછળ પડેલુ તત્ત્વ જોવા મળે છે,
એક નિયમ છે કે તમે જે આપે તે પામા. જે