SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેાથી–ર કાંઈ આરાધવાની ભાવના જાગે ત્યારે પાકી ચકાસણીપૂર્વક જ પ્રતિજ્ઞા આપજો. આ રીતે ઘર ઘરમાં જૈનશાસનના ક્રિયાકાંડરૂપ વ્યવહારનયને! – મેાક્ષના લક્ષની પાકી સમજણપૂર્વક – પ્રવેશ કરાવી દેવાશે તા એક અદ્ભુત શાસનસેવા કરી ગણાશે. તેમાં ય ખાસ કરીને સ્વદ્રવ્યે જિનપૂજા અને યથાશક્તિ સામાયિક – એ એ તા – ઘર ઘરમાં પ્રવેશ પામી જવા જરૂરી છે; આ એ જ આરાધનાઓ એવી છે કે જે સમગ્ર કુટુંબમાં ધર્માંની સુવાસ ફેલાવી શકે છે; અને સ્વમાં વિશિષ્ટ ધાર્મિકતાના પમરાટ પેદા કરી શકે છે. ૧ સાધ્વીજી મહારાજો જો આ કામ ઉપાડી લેશે તે કદાચ કેટલાક વ્યાખ્યાનકાર સાધુ-મહારાજોકરતાં ય મૂઠીઊંચેરી શાસનસેવા કરી શકશે. સવાલ (૪) : સુનિ જીવનમાં ય ચિત્ત સતત અશાન્ત કેમ રહેતુ હશે? જવાબ : આ ખૂબ જ દુઃખનૢ ખીના છે. જ્યાં એકલી ચિત્ત-શાન્તિ છે ત્યાં અશાન્તિ ! શુ કર્માંના ઉદય કારણ તરીકે કહી દેવા ? ના.... આ તા કર્મો ઉપર આરોપ મૂકીને પોતે નિર્દોષ ફૂટી જવાનું અને. ઊંડાણથી વિચારતાં આ અશાન્તિ પાછળ પડેલુ તત્ત્વ જોવા મળે છે, એક નિયમ છે કે તમે જે આપે તે પામા. જે
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy