SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેાથી–ર જવામ : અરે નાનકડી બાળશ્રાવિકા કે પય્યાશી વર્ષીની ડાસી પણ જિનશાસનની સેવા કરી શકે તા સ. સંગના ત્યાગી; સાધ્વીજી મહારાજ તા ધારે તા જમર શાસનસેવા કરી શકે. ૨૦ W - જિજ્ઞાસાનું યથાવિધિ પાલન કરવુ તે જ મેટામાં માટી પહેલા નંબરની શાસનસેવા છે. બધા સાધ્વીજી આ સેવા કરી શકે છે. પણુ હા, તે માટે ય તેમણે તેમની કેટલીક ખાનપાન, માનપાનાદિની લાગણીઓને ત્યાગવી તા પડે જ. – - આથી વિશેષ આરાધના તપ, જપ, વ્રતાદ્ઘિની – મુનિજીવનના અનેક ચેાગેાની – જે કરે તે વિશેષ શાસનસેવા કરનારા કહેવાય. - આટલુ કર્યાં. માદ જેમની પાસે વિશિષ્ટ આદેય નામકમ વગેરેની પુણ્યાઈ હોય તેમણે શાસનસેવાનું ખરેખરું એક કામ કરવા જેવું છે; તે અહીં જણાવું છું. જ્યાં જાઓ ત્યાં બહેનાને ભેગા કરેા. તેમને જિનશાસન, જૈનસંઘ, જિનાગમા વગેરે સમજાવે; શીલાદિના મહિમા સમજાવા; જમાનાવાદ અને ભાગવાદની ભયાનકતા સમજાવે...આ બધુ કરીને તેમને વ્રત, નિયમમાં જેટલા વધુ જોડી શકાય તેટલા જોડો. સબૂર ! એકદમ બધાએ આપવાની ઉતાવળ ન કરજો. સમજાવો; સ`વિરતિધમ ના સ્વીકાર સુધ્ધાંની બધી જ આરાધનાએ; પણ જ્યારે જે
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy