________________
મુનિજીવનની ખાળપેાથી–ર
જવામ : અરે નાનકડી બાળશ્રાવિકા કે પય્યાશી વર્ષીની ડાસી પણ જિનશાસનની સેવા કરી શકે તા સ. સંગના ત્યાગી; સાધ્વીજી મહારાજ તા ધારે તા
જમર
શાસનસેવા કરી શકે.
૨૦
W
-
જિજ્ઞાસાનું યથાવિધિ પાલન કરવુ તે જ મેટામાં
માટી
પહેલા નંબરની
શાસનસેવા છે. બધા સાધ્વીજી
આ સેવા કરી શકે છે. પણુ હા, તે માટે ય તેમણે તેમની કેટલીક ખાનપાન, માનપાનાદિની લાગણીઓને ત્યાગવી તા પડે જ.
–
-
આથી વિશેષ આરાધના તપ, જપ, વ્રતાદ્ઘિની – મુનિજીવનના અનેક ચેાગેાની – જે કરે તે વિશેષ શાસનસેવા કરનારા કહેવાય.
-
આટલુ કર્યાં. માદ જેમની પાસે વિશિષ્ટ આદેય નામકમ વગેરેની પુણ્યાઈ હોય તેમણે શાસનસેવાનું ખરેખરું એક કામ કરવા જેવું છે; તે અહીં જણાવું છું.
જ્યાં જાઓ ત્યાં બહેનાને ભેગા કરેા. તેમને જિનશાસન, જૈનસંઘ, જિનાગમા વગેરે સમજાવે; શીલાદિના મહિમા સમજાવા; જમાનાવાદ અને ભાગવાદની ભયાનકતા સમજાવે...આ બધુ કરીને તેમને વ્રત, નિયમમાં જેટલા વધુ જોડી શકાય તેટલા જોડો. સબૂર ! એકદમ બધાએ આપવાની ઉતાવળ ન કરજો. સમજાવો; સ`વિરતિધમ ના સ્વીકાર સુધ્ધાંની બધી જ આરાધનાએ; પણ જ્યારે જે