SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળથી તમામ ક્રિયાઓ પંચાગ પ્રણિપાત આદિ વિધિપૂર્વક કરવાની પહેલેથી ટેવ પાડવાનું રાખે. નાની ઈરિયાવહીની કિયા હેય કે “જાવંતિ અને જાવંત કે વિધિ સાહું બે સત્રો વચ્ચેનું એક જ ખમાસમણું હોય – બધું ય યથોક્ત વિધિપૂર્વક જ કરવું જોઈએ. બેઠા બેઠા તે ક્રિયા કરવાથી હૈયું શાસ્ત્રાજ્ઞા. પ્રત્યેની પિઠાઈ પ્રગટ કરે છે; એથી તીવ્ર વિર્યાન્તરાય કર્મ બંધાય છે. ભૂતપૂર્વ ભવમાં ઘણુ લુચ્ચાઈએ, પિઠાઈઓ અને હાડકાંની હરામી કહેવાય તેવી ઉપેક્ષાઓ આપણું આત્માએ કરી છે. હવે જ્યારે “ભવ-વિરહ' કરી દેવાની અમૂલખ. પળ હાથમાં આવી છે ત્યારે વળી પાછા એ કુસંસ્કરને વશ થઈશું તે મહામૂલું સંયમરન હારી જઈશું, રે ! કેવી કમનસીબી છે કે ત્રિકનાથ દેવાધિદેવને અને અસીમ ઉપકારી ગુરુદેવને વંદન કરવાના ખમાસમણુક પણ બેઠાં બેઠાં કે અડધા જ વાંકા વળીને પતાવી દેવામાં આવે છે. કે આ હશે; ઉપકારીઓના ઉપકારને આપણે ખ્યાલ ?
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy