SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૨ આવું જ ખેરીઆના ઊનના કટકા સંબંધમાં ધ્યાનમાં રાખવું. બરોબર ઘસ્યા વિના તે વસ્તુ બે ઘડીની અંદર સૂકાઈ જતી નથી. [૩] નખ પરઠવતાં ચૂનો મેળવવા આપણે વધી ગયેલા નખ કાપવાના છે પણ તેને ઘસીને વ્યવસ્થિત બનાવવાના – સમારવાના – નથી. તેમ કરીએ તે અતિચાર લાગે. [કેશ, રેમ, નખ સમાય.] આ કાપેલા નખમાં મેલ પણ હોય છે. આ મેલ સાથેના નખ શરીરની સાથે જ રહે ત્યાં સુધી તે તે મેલમાં સંમૂર્ણિમ જીની ઉપત્તિ થતી નથી; પરન્તુ નખ કાપ્યા એટલે તેને મેલ પણ શરીરથી છૂટો પડ્યો. હવે તે મેલવાળા નખને કઈ કટકામાં બાંધી લેવાય તેટલું જ બરાબર નથી. જે કટકાના છેડે બાંધી જ લેવા હોય તે તેની સાથે તેમાં સહેજ ચૂને પણ ઘસીને ભેળવી દેવો જોઈએ. સારું તે એ જ છે કે કાપેલા નખને તરત જ – બાંધવાને બદલે સીધા – ધૂળમાં સહેજ ખાડે કરીને દાટી દેવા. એવી માન્યતા છે કે જે કઈ ચકલી વગેરે નખ ખાઈ જાય તે તે મૃત્યુ પામે માટે તેને ધૂળમાં ડાક પણ ઊંડે દાટી દેવા જોઈએ. આમ કરતાં ચૂનો ભેળવવાની જરૂરી રહે નહિ. વળી નખ પણ વધુ વધવા દેવા નહિ; તેમાં મેલ ભરાતાં અનેક દોષ લાગે છે; [૪] અપ્રમત ભાવે ક્રિયા કરવી : એવું કંઈ ખાસ કારણ ન હોય તે પ્રતિકમણુદિ
SR No.022885
Book TitleMuni Jivanni Balpothi Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy