________________
મુનિજીવનની બાળપાથી-૨
પેલા જૈન ભાઈ ત્યાં બેઠા બેઠા નવકાર ગણી રહ્યા હતા. ભૂવાના શબ્દો સાંભળીને તે નવકારની શક્તિ ઉપર સ્તબ્ધ થઈ ગયા. ત્યાંથી ઊભા થઇને ઘરે ગયા. ખૂબ રડયા એટલા માટે કે ! અરેરેરે, ભૂવાઓને પણ દૂર રાખનાર નવકારની શક્તિમાં મેં આજ સુધી શંકા કર્યાં કરી ! ”
૧૦
દ્રવ્ય-ક્રિયાની કે દ્રવ્ય-જપની પણ કેવી પ્રચંડ તાકાત ! સમ્રર ! આ તે બહારના ભુવાને દ્રવ્યક્રિયાથી જીતી શકાયા; જો અંદરના ભૂવાઓને જીતવા હાય તે તે પૂર્ણ ભાવક્રિયા જ આરાધવી જોઇએ.
સવેદન
ગુરુકૃપા િ કૈવલ
અરે ! અરે ! મારાં સાડા ત્રણ ક્રેડ રીવાંડાંએમાં અનાદિ વાસનાએની આગ ભડકે જલી રઢી છે !
અરે ! અરે ! મારા આત્માના અસખ્ય પ્રદેશ વાસ-નાની આગ એકી રહ્યા છે !
અરે ! અરે ! મારા મગજના દોઢય અમજ સેલમાં વાસનાઓની બેટરી ચાર્જ થઈ ગઇ છે. અરે ! અરે! મારું પુણ્ય, મારી શક્તિ, મારી બુદ્ધિ મારા જીવનની પ્રત્યેક પળ, પ્રત્યેક દિવસ; પ્રત્યેક માસ,