________________
મુનિજીવનની બાળપેાથી–ર
જામ : આ સવાલને પહેલા નંબરના સવાલના સદ્ગુ'માં સમજીને જવાબ આપુ છું. જ્યાં મેાક્ષલક્ષ વગેરે છે ત્યાં જે દ્રવ્યક્રિયા પણ છે તેની તાકાત પણુ જરા ય આછી આંકવી નહિ કે તેમાં અશ્રદ્ધા કરવી નહિ. એક દાખલે આપુ',
થોડાં વર્ષોં પૂર્વે મુંબઈમાં એક ભાઈ · ટેવ મુખ્ ’ હુંમેશ સવારે ૧૦૮ નવકાર ગણુતા હુતા. તેના કેાઇ પરચા થાય તેમ તે ઇચ્છતા હતા; પુણ્′ ભાવની અલ્પતાવાળા નવકારના તે શું પરચા જોવા મળે ? 'એમ જાતે જ વિચારી લેતા.
૯
પણ એક દિવસ તેમણે આ વાત શક્તિના ઉપાસક અજૈન ભાઇને કરી. તે શાક્ત બધુ પેાતાની શક્તિ-માતાના પરચા દેખાડવા આ જૈન ભાઇને શક્તિમાતાના ભુવા પાસે લઇ ગયા. ભુવાને સઘળી વાત કરી, પછી ભુવા ધૂણવા લાગ્યા. તેના શરીરમાં પ્રવેશ થઈ ગયા હતા તેમ લાગ્યું. ધૂણતા ધૂણતા તે ભુવા પેલા જૈન ભાઈ પાસે આવીને તેમને પ્રદક્ષિણાએ દેવા લાગ્યા અને પાછા ફરવા લાગ્યા. વારવાર તેણે આમ કર્યુ. ત્યારે ત્યારે શાક્ત-ભાઈએ ભૂવાને જન ભાઇના શરીરમાં પ્રવેશીને પરચા દેખાડવા કહ્યું.
ધૂણતા ભૂવાએ જણાવ્યું કે, “એ માટે જ આ બધી મહેનત કરી રહ્યો છું; પણ હું તેના શરીરમાં પ્રવેશ કરી શકતા નથી. તેને કહા કે તે ભાઇ જે મન્ત્રજપ હમણાં કરી રહ્યા છે તે છેાડી દે.... તેા તરત હું પ્રવેશ કરું. તે સિવાય તે મન્ત્રની સામે મારુ કાંઇ ચાલે તેમ નથી.”