________________
મુનિજીવનની બળપોથી–૨
સવાલો અને જવાબો
T
સવાલ (૧) : શું વતમાનકાળના બકુશ કે કુશીલસ્વરૂપ ચારિત્ર્યની ધમકિયાથી અતિ આવશે ખરે ? આ ક્રિયાઓનાં બે જ પાસાં છેઃ ૧. મોક્ષનું જ લક્ષ છે. ૨. તેના પ્રત્યે સદૂભાવ છે.
પણ બાકી બધુ ઉધાર-પાસામાં છે. અવિધિ, અજ્ઞાન, અનુલ્લાસ, આશાતના વગેરે..........
જવાબ : બકુશ કે કુશીલ પ્રકા૨નું ચારિત્ર એ ચારિત્ર જ નથી એવી ભ્રમણામાં ન રહેશે. એ છઠ્ઠા નંબરના ગુણસ્થાનનું જ ચારિત્ર છે.
જે ધર્મક્રિયામાં મેક્ષ પામવાનું એક માત્ર લક્ષ કે અને તેના પ્રત્યે પૂર્ણ સદૂભાવ છે તે હવે તેનાથી મોક્ષ પામવાની વાતમાં જરા ય શંકા ન કરવી.
| ક્રિયાઓ પ્રત્યે જે સભાવ છે; અને મેક્ષનું જે લક્ષ છે તથા તેમાં થતી તમામ અવિધિ આદિ અંગે જે જોરદાર બળાપ છે; આ ત્રણેય ગુણે ભેગા મળીને બીજા બધા દોષોને હડસેલવા માટે સમર્થ છે.
વળી ક્રિયાઓનું ફળ – ચિત્તપ્રસન્નતા. વાસના શુદ્ધિ વગેરે આજે ને આજે મળે તેવી આશા એકદમ ન રાખી શકાય. પણ ફળ જેવા ન મળે તેથી ક્રિયાઓ નિષ્ફળ જઈ રહી છે તેવું કલ્પી લેવાની ભૂલ નહિ કરવી.
એક ઘડે છે. ધારો કે તે દસ હજાર ટીપાંથી પૂરે