________________
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય’
૧૫
અનુભવે છે, અને પરણવાનું માંડી વાળી સયમ ધારણ કરવાના પેાતાના સકલ્પ ાહેર કરે છે. એ સકલ્પ વિશે સાંભળતાં જ રાજિમતી બેશુદ્ધ થઈ જમીન પર ઢળી પડે છે અને ભાનમાં આવતાં વિલાપ કરવા લાગે છે અને નેમિનાથને ઉપાલભ આપે છે, કવિ આ પ્રસગે રાજિમતીની હૃદયવ્યથાને અત્ય'ત ભાવપૂર્વક સરસ શબ્દદેહ આપે છે.
હઉ તુજ્જી પૂજઉ* વરદલિ પરલિ મિલઉ' ન રાષિ હઉ* તુન્ન વચન ન ચૂક્રિય સૂક્રિય કહિ કુણુક રાષિ; જઈ હું દેવ અનૂર્ણિય ઊયિ શ્રુષુિદ્ધિ. અસાર; તર્ક" સિલક કાઈ માનિય જ્ઞાનિય કહિ નિ વિચાર. ૪૯ દેવતિ વિરહાનલિ હા નલિ નડિય અપાર; પ્રિયમેલ કે તે વાસરે આસ રેડિયસ સારિ હૂં નવિ દેખી આદરી ચાદવરાઈ
થાકીય દૃષ્ટિ પસારિય હારિય કાજલવાઈ.
O
.
ફાઈય શૂટ સાંધઇ' આંધ” ફૂટી પાલિક વાલઇ નેમિ * વલિયઉ લિયઉ તે ઈત્તુિ કાલિ;' ઈમ કરિ ક ણુ ફાઢએ ત્રેડએ નવસર હાર; અગિ નિર'તર સરવતી કરવતી જિમ જલધાર. પર
ત્યારપછી શજિમતીના મનનું સમાધાન થાય છે. નેમિનાથના મેધથી તે પણ સયમ ધારણ કરીને એમની પાછળ ચાલી નીકળે છે, ગિરનાર પર્વત પર જાય છે, તપ કરે છે. નેમિનાથને કેવળજ્ઞાન થાય છે. તે તીથકર બને છે. તેમના ઉપદેશથી રાજમતી પણ પ્રતિમાષ પામે છે અને તે પણ કેવલજ્ઞાન પામી મુક્તિના પથ્ સ'ચરે છે. જુઓ :
મનસિ દિવસિ પચાયનિ પાનિ તિ આલેકુક જિનપતિ હુઉ સ કેવલિ તે વલી આવઈ લાકડ઼