Book Title: Mahakavi Jayshekharsuri Part 02
Author(s): Mokshgunashreeji
Publisher: Arya Jay Kalyan Kendra
View full book text
________________
મહાકવિ શ્રી જયશેખરસુરિ-ભાગ ૨ રતનલ ઉપરવર સરવર હસ જિમ મહgઉએ, ભવતત્તિ સચિત્ત દુરિત દવ જલદ જિમ ખંડણકએ. ઇ સિરિ જય ગુરુય સુયસાયરા માહિ જલકેલિ એહ નિત કરઈએ, તરણ તુરુ તરણિ જિમ સાચલ તિમ તિમિર ભલ અપહરઈએ. ૫ સંજમ સમરભરિ સધર જિણિ મેહ હેલાં હgિઉએ, નિમ્મલ સીલ સમ્મા મહાવલિ, મયણ ભડુ અવગણિએ. ૬ સિરિ જય૦ ચાર ચારિત્ર ચૂડામણિ, જાસુ જાગિ ઝલહલઈએ, મહિમા મંદિર મેરુ જિમ સહ એ મહિં વલઇએ. ૭ ઇતિ શ્રી જયશેહરસૂરિ ગુરુ તલહરલ સંપૂર્ણ.
વિવરણ અમૃતરસ સમાન એમનાં શ્રેષ્ઠ વચને સાંભળીને ભવિકજને આત્મકલ્યાણ કરવા તત્પર બને છે. ગુરુની ઉત્કૃષ્ટ સંયમરૂપી લહમીથી સકલ જગત આનંદિત થાય છે.
જે તેઓના ચરણકમળને આનંદથી નમે છે તે સકલ સુખ પ્રાપ્ત કરે છે. અમારા ગુરુવર શ્રી જયશેખરસુરીશ્વરજી મહારાજ ગુરુજનોના સમૂહમાં દેદીપ્યમાન બને છે.
રાગિ પિતાનાં નિર્મલ કુલરૂપી કમળમાં હંસની જેમ અવતર્યા. તેઓ આનંદથી ઉત્કૃષ્ટ સંયમરૂપી શ્રી વધુને વયે જ વર્યા.
તેઓ શ્રેષ્ઠ સરોવરમાં હંસની જેમ રતનલદેવીના ઉદરને અલકત કરનારા હતા. વાદળાઓ જેમ દાવાનલને શાંત કરે તેમ ભવથી તપેલા જીનાં પાપનું ખંડન કરનારા હતા.
શરદવના શ્રતસાગરમાં નિત્ય જલક્રીડા કરનારા, સૂર્યની જેમ સવ અંધકારને સારી રીતે હણનારા શ્રી જયશેખરસૂરીશ્વરજી ગુરુગણમાં ગહગહે છે.
સંયમરૂપી યુદ્ધમાં એમણે અનાયાસે જ સુભટ જેવા મહિને

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531