Book Title: Mahakavi Jayshekharsuri Part 02
Author(s): Mokshgunashreeji
Publisher: Arya Jay Kalyan Kendra

View full book text
Previous | Next

Page 486
________________ મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ તશૃંગ સુક્તા કૃસણ યુક્તા વારિધારા અe, જિન સિરસિ પતિતા વીય વિતતા મનસિ કેહિ ન હષ્ટ ૧૯ રણણિતિ તાલાસુએ વિશાલા ભિરિરિ ક્ષેરિનામ, નિવલી ચદે દો ઘુમિ ધો સુરજઈત્યભિરામ, ડાં ડાં ચડ કાપ્યુમિતિ ઢકા શંખઓમિતિ ચિત્ર, નરાણિ દેવા યુગપદે વાવી વર્જિનિતિ તત્ર, ર૦ વ્યધુ કેપિ સંગીતક ભકત્યા મયા વિના કેય ગાયન ગુણાનાદિત કેપિહિલસક લહારા; પરોપતરુત્યે તુરાનન્દ સારા ૨૧ ઈતિ સન્જિતિ સજજન મજજનક, વરપુષ્પવિભૂષણ પૂજનકમ વિરઐશ્વ યથાગત એવગતા, બુભવે વિભુનામ નિકામરતા. ૨૨ • વિશપતિ રથકાસિમાગટ્ય સુત્વા, જિનસુપજનનિ રજનિજાનિકર ચારુચેતા કુવા ઘનવૃષ્ટિમિનિજમાપદ મયવજેતાશ્રી વાયેય મનેય ગુણમિશ્નપયામાસ એનતેનવિધિના સુજન સનપયતુ શુભસંવાસા, ૨૪ જય જયશેખર સુંદર સુરનિકર નષિત પાWજિનરાજ તેડપિચ જયંત તમિન સમયે થે નાથ દષ્ટ સિ. ૨૪ ઈતિ શ્રી પાર્શ્વનાથ કલશ ભાવાર્થ હું ભવિક લોકે! ભાગ્યના પ્રકાશથી જ આ દેવમંદિરમાં એકઠા થયેલા, નિરંજન એવા જિનેશ્વરદેવના પૂજનથી આનંદિત થયેલા, સકલ કલંકમલેનું નિવારણ કરીને અને સંપૂર્ણ પ્રભાવના આશ્રયરૂપ એવા શ્રી પાશ્વજિનના જન્માભિષેક કળશને સાંભળે. કળશ જેમ સુંદર ગોળાકાર છે તેમ શ્રી પાર્શ્વપ્રભુ સુંદર ચારિત્રવાળા છે. સૂર્ય કમળને ઉલલાસ આપે છે તેમ શ્રી પાર્શ્વપ્રભુ લકમીને આપનારા છે. મેઘ સમાન નીલવવાળા શ્રી પાર્શ્વનાથ

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531