________________
Ya
અભયદાનની મહત્તા ઃ
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
यो ददाति सहस्राणि, गवामश्वशतानिवा ।
अभयं सर्वसत्वेभ्यस्तदानमतिरिच्यते ॥ २८ ॥
[જ અણુસ હજારી ગાયા તથા સેકટા ઘેાડાઓ આપે છે, પરતુ જે માશુસ સવ પ્રાણીઓને અભયદાન આપે છે તે દાન સથી શ્રેષ્ઠ ગણાય છે] માંસભક્ષણનું` પાપ
देवानामग्रतः कृत्वा घोरं प्राणिवध नराः ।
ચે મક્ષત્તિ મારું જ, તે સંવધમાં ગતિમ્ ॥ ૪૨ ॥
જે માણસ દવાની આગળ ભયકર એવા પ્રાણીઓને વધ કરીને માંસભક્ષણુ કરે છે તે માણસેા નરકાદિ અધમ ગતિમાં જાય છે.]
બ્રાહ્મણનું લક્ષણ :
ब्रह्मचर्यतपोयुक्ताः समानलोहकांचनाः ।
સર્વભૂતચાયતો, મામળાઃ સર્વ જ્ઞાતિવુ | ૭ર્ 11
[જે બ્રહ્મચય અને તપથી યુક્ત છે તથા જેને માટીનુ ઢેકુ' અને સુવર્ણ અને સરખાં છે તથા જેએ સર્વ પ્રાણીઓમાં ઢયાવાળા છે એવા માણસા સવ જાતિઓમાં પણ બ્રાહ્મણા કહેવાય છે.] બ્રહ્મચર્ય તુ લક્ષણ :
शीलानामुत्तम शीलं व्रतान्तमुत्तमं व्रतम् ।
"
ધ્યાનાનાનુત્તમ ધ્યાન, ત્રાવયં સુરક્ષિત્તમ્ ।। ૧૪ ।
[ઉત્તમ રીતે પાળેલુ બ્રહ્મચય, સવ” શીલેામાં ઉત્તમ શીલ છે તથા સવ તામાં ઉત્તમ વ્રત છે અને સવ ધ્યાનામાં ઉત્તમ ધ્યાન છે.
ક્રાધનુ' સ્વરૂપ :
क्रोधो मूलमनर्थानां क्रोधः संसारवर्धनः ।
धर्मक्षयकरः क्रोधस्तस्मात्क्रोध विवर्जयेत् ॥ ९७ ॥