________________
૪૩૧
મહાકવિ શ્રી જયશેખરસૂરિ – ભાગ છે.
–
[ધમનું રહસ્ય સાંભળેા, તથા તે સાંભળીને ધારણુ કરી રાખેા,પેાતાને જે ખાખતા પ્રતિકૂળ હેાય તે પરપ્રતિ આચરવી નહી,
એવી જ રીતે કૃતિને અતે વિશેષ કાંઈ પરિચય આપવામાં આવ્યા નથી. છેલ્લા લેાક નીચે પ્રમાણે લખવામાં આવ્યા છે.] यस्तु ताकका लिंग, तलका लांबुभक्षक. ।
અંતજારે સ મૂદ્દામા, નર્ગો યુધિષ્ઠિર્ ॥ ૨૦૦ ॥
[જે માણસ વંતાક (રીંગણાં), કાલિગ, તલ અને કલોંજીનુ ભક્ષણ કરનારા છે, તે મૂઢ માણુસ, હું યુધિષ્ઠિર ! અ`તકાલે નરકમાં. ગમન કરે છે]
આ શ્લાક પછી પુષ્પિકારૂપે માત્ર આટલી જ પ"ક્તિ લખેલી જોવા મળે છે :
इत्याचार्य श्री जयशेखरसूरिणोद्धृतो घर्मसर्वस्वाधिकारः समाप्तः ।
ગ્રંથના અંતે જો ઉપર પ્રમાણે અતિમ પુક્તિ ન હોય તે. આ ગ્ર'થસકલન જયશેખરસૂરિએ કરેલું છે કે અન્ય કાઈ એ. તેનુ પ્રમાણ મળે નહીં. આવુ. સકલન અન્ય કાઈ વ્યક્તિ પણ કરી. શકે. પરંતુ જયશેખરસૂરિના એ માટે વિશેષ અધિકાર છે, કારણુ કે તેઓ શાસ્ત્રજ્ઞાતા છે અને એમણે અન્ય ઇનાના પણ અનેક ગ્રંથાનુ અધ્યયન કરેલુ છે.
ધમ સવ'સ્વાધિકાર' માં એમણે જૈનધર્મીનુ સ તત્ત્વ આવી જાય એવી રીતે હિન્દુ ધમ ગ્રંથામાંથી ખસે જેટલા ઉત્તમ શ્ર્લોકાનુ ચયન કરીને અહી' આપ્યું છે એમાં નીચે પ્રમાણે પદર જેટલા. વિષા લેવામાં આવ્યા છે :
(૧) અહિંસાના મહિમા
(૨) માંસભક્ષણનાં દૂષણા (૩) બ્રાહ્મણાનુ લક્ષણ (૪) મૈથુનનાં શેા
àક ૧ થી ૩૯
૪૦ થી ૫૧.
પ૨ થી ૫૮. ૫૯ થી ૬૮