________________
મહાકવિ શ્રી જયરોખરસૂરિ – ભાગ ૨
તીથ કરાની મે વિનતી કરી છે. મને લાગપણાગામાં રસ નથી અને રાજ્યની સ્પૃહા નથી માટે આપ પેાતાના આ સેવક ઉપર કૃપા કરો.
ܘܦ܀
સામાન્ય રીતે પાંચ મુખ્ય તીર્થંકરામાં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની ગણના થાય છે. ‘કલ્યાણક’ સ્તોત્રમાં પણ આ પાંચ તીથરાના ઉલ્લેખ છે, કવિ જયશેખરસૂરિએ એ પાંચને બદલે ઋષભદેવ, પદ્મપ્રભુ, વાસુપૂજ્ય, શાંતિનાથ અને પાર્શ્વનાથ એ પાંચ તીથંકરાની સ્તુતિ કરી છે. આ પાંચની પસ ́દગી કરવામાં કાઈ વિશેષ કારણુ જણાતુ' નથી. પરંતુ સ'ભવ છે કે કોઈ તી'માં આ પાંચ તીથ કરાની પ્રતિમા હાય અને તે સમયે તેમણે એ પાંચની સ્તુતિની રચના કરી હાય.
..
.
O
(૧૭) શ્રી મલ્લિનાથ વિનંતી
મલ્લિનાથ મનિ દેઉ સ`ચિયઇ, મલ્લિકા કુસુમ લેઉ અચિયઈ; કામના સકલ તીણિ પામિયઇ, કામના સર વિચ્છેદિઇ નામિયઇ, ૧ રુખિ દીવિચ તમિશ્ર વારતી, સિદ્ધિ બુદ્ધિ તુ કેંઈ વારતી; પવલ્લિ ભય ભીડ નીગમઈ, મારિ નામિ તિમ મલ્લિસ' ગમઈ. ૨ દૈવતર્યું ખતુ અનન્તુ આદરી, સી તણી અમલતા નિરાકરી; 'સિદ્ધિ સાધિ થિરવાસ માંડતઈ, ણિ અથિર ભાવુ માંડતŪ.૩ વરિ માટઇ ન નારિ મારિયઈ, એય વાત મનિ ત’" વિચારિયઇ; ખિ મેહદલ્લુ રાસિ આવત”, તઽ હૂંઉ રમણ રૂપ હેવ તૂ'. ૪ પક સ’કઢિ નિતં નિત' મિની પડી કાઢતાં નર ન લાહુ વાપડી; માહ પયિણ રાઉ તે કલિયા, તાહરા પગ પસાઈ” નીકલિયા કુલ નારીય વહઇ' સિરિ લીધ, તર્ક સુકુ ભ પગ હેલિ કીધઉં, અતલઈ અવરનારિ સરખઉં, તું ચરિત્તુ મનમાહિ ન લેખä. નારિપથિ પગમ ધન પૂર, સ તનું કરઈ ધ્યાન અધૂર; તીજુિ રૂપિ ઋષિમ‘અલિ ધ્યાઈ, તઈ ગયા સ્ક્રિનપુરી વિ ધાઈ.
૫
૬
છ