Book Title: Mahakavi Jayshekharsuri Part 02
Author(s): Mokshgunashreeji
Publisher: Arya Jay Kalyan Kendra

View full book text
Previous | Next

Page 456
________________ મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ વૈરાગ્યના તર ંગાથી વ્યાપ્ત કાઈ માલમુનિ પેાતાના ગુરુભગવ'તને વિન તી કરતાં કહે છે કે મને સ સારરૂપી સમુદ્રથી પાર ઉતારા.’ ગુરુભગવ’ત પશુ મધુર, કામળ, મનહર અને જૈનસિદ્ધાંતને અનુસરતાં વચનો વડે માલમુનિને ઉત્સાહ પમાડવા કહે છે કે હું માલમુનિ ! જે પ્રાણીઓના જન્મ થાય છે તેનું મરણ પણ અવશ્ય જ છે. માટે તુ પતિમૃત્યુ થાય એવું આચરણુ કર.' કવિ લખે છેઃ जनन' यदि जातमंगिना, मरणं तन्नियतं भविष्यति । इति निश्चयतः प्रमोदभाक् तदिमं पंडितमृत्युमाचर ॥ ६ ॥ દર બાલમુનિને ત્યાર પછી શુરુભગવત ઇસ પ્રકારની આરાધના કઈ કઈ તે બતાવે છે. જુએ अतिचार विशेोधनं व्रतोच्चरणणं क्षामणमागसा कुरु । त्यज पातक कारणानि वैश्रय चत्वारि निनिन्द दुःकृतम् ॥७॥ सुकृतान्यनुमोदयात्मनः, शुभभाव कुरु चाशन त्यज । स्मर पंचनमस्कृतीर्मुदा शिवसौख्यानि लभस्व भो यथा ॥ ८ ॥ (૧) અતિચારની આલાયા લેવી, (૨) ગુરુભગવંત પાસેથી તેનુ ઉચ્ચારણ કરવુ', (૩) ચાર્યાશી લાખ જીવાયેાનિને ખમાવવાં, (૪) મઢાર પાપસ્થાનકાને વાસિરાવવાં, (૫) ચાર શરણાના સ્વીકાર કરવા, (૬) દુષ્કૃત્યાની નિ'દા કરવી, (૭) કૃત્યાની અનુભૈાદના કરવી, (૭) શુભ ભાવને ધારણ કરવા, (૯) અનશનનો સ્વીકાર કરવા અને (૧૦) નવકારમંત્રનું સ્મરણ કરવુ. શુભગતિની આરા ધના કરવા માટે આ દસ અધિકારા જણાવ્યા છે, આ દશ અધિકાશને જે આરાધે છે તે મેાક્ષસુખને જલદી મેળવે છે. ગુરુભગવ'તના ઉપર મુજબ ઉપદેશ ગ્રહણ કરી માલસુનિ કહે કે જ્ઞાન દિક પાંચ આચારમાં મને જે કઈ સૂક્ષ્મ અતિચાર લાગ્યા હોય તે સર્વાંને મન, વચન, કાયાથી શુદ્ધ કરીને દેવગુરુની સાક્ષીથી આલેાવુ' છું. અકાલમાં અભ્યાસ કર્યો હોય અને કરાવ્યે

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531