Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- વર્ષ ૧૦ અ
૫-૬ તા. ૯-૯-૯૭ :
: ૧૯
દેશના ન લેઋકિ રાજાઓ ગણ મેળાપના કારણે અહીં આવ્યા હતા. તેઓ ભગવાન છે મહાવીર દેવના મામા ચેડા મહારાજાના સામંત હતા. સૌએ આહાર ત્યાગરૂપ પૌષધ છે યાને ઉપવાસ કર્યો હતો.
પરમાત્મા નિર્વાણ પામતા અપાપાપુરીનું નામ પાપાપુરી માં દેએ ફેરવી નાખ્યું. જે આજે પાવાપુરીના નામથી પ્રચલિત છે. ત્યાં આજે એક ભવ્ય જળમંદિર છે અને છે છે ભગવાનન નિર્વાણ દિને ત્યાં ચમત્કારિક ઘટના બનવા પામે છે. હજારો યાત્રાળુઓ દૂર છે દૂરથી આ તીર્થના દર્શન કરી નિજને નિર્મળ બનાવે છે.
“ભાવ ઉદ્યોત ગયે થકે દિવાળી કરતા દેવ” આ બધા રાજાઓએ ભાવઉઘાત કરનારા ભગવાન નિર્વાણ પામતા એના પ્રતિક છે. રૂપ દ્રવ્ય દીપક પ્રગટાવ્યા. ત્યારથી દીપાવલી પર્વની શરૂઆત થઈ.
જારે મૂળ વસ્તુને અભાવ હોય ત્યારે નકલી વસ્તુથી કામ લેવું પડે છે. ઇલેકટ્રીક | લાઈટ બંધ થતાં માણસોને ફાનસની શોધ કરવી પડે છે. ત્યારે પરમાત્મા તેકે તે જે મરણિથી વડે રે, દેય શિખાનો દીવડો રે; ઝળકે કેવળ ત. 3
કેટે કોટિ સૂર્યના પ્રકાશ કરતાં પણ અધિક પ્રકાશવાન પરમાત્મા હોય છે. { લેગસ્ટ ૨ ત્રમાં કહ્યું છે કે
“રાઈરસુ અહિય પયાસયરા તેમજ પરમાત્માની–લેગપાઈવા, લગજઅગરાણું” તથા “લેગસ ઉજજો અગરે આવા વિશેષણોથી સ્તુતિ કરવામાં આવી છે. આ વિશ્વમાં અસંખ્ય સૂર્ય અને ચંદ્રમાં તેમજ અગણિત તારાએ વિદ્યમાન છે પણ છે એ બધાયના તેજ અને પ્રકાશ કરતા અધિક પ્રકાશવાન પરમાત્માનું જ્ઞાન હોય છે. પરમાત્માન. જ્ઞાનથી કશું જ છૂપું હોતું નથી. લોક અને અલોક, સર્વ દ્રો અને 5 આ સર્વ પર્યાએ પરમાત્માના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એવી મહાન સર્ચલાઈટ બુઝાઈ ન જતાં રાજા-મહારાજાઓએ દીપકેની શ્રણિ પ્રગટાવી અને સી મેરિયા લઈને નીકળ્યા
હતા ત્યાર થી દીપાવલિ પર્વની શરૂઆત થઈ. દેશદેશના રાજામહારાજાઓની અહીં છે આ સમયે હાજરી હતી, તેથી એ બધા રાજા-મહારાજાઓએ આનું અનુકરણ કર્યું. 8 છે ત્યારથી સમસ્ત ભારતવર્ષ અપૂર્વ આનંદ અને ઉમંગથી દીપાવલી પર્વની ઉજવણી કરે છે. છે
જે સર્ષ ચાલ્યો જાય અને લીસોટા રહી જાય તેમ ઈતર લોકો આ પર્વના છે રહસ્યને ભૂલી આ દિવસમાં મોજશોખ એશઆરામ અને અમનચમન કરે છે. જયારે ? છે જેને આ પર્વમાં દેવાધિદેવનું સ્મરણ, જાપ, કીર્તન અને સ્તવના કરી જીવન પાવન ન બનાવે છે. તપ-ત્યાગ કરી કર્મોને ભસ્મીભૂત કરે છે.