Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ જ ઇંગી મત્સ્યની સોનેરી શિખામણ -
– શાસન ભકત
૨
જંબુદ્વીપને વિંટળાઇને બે લાખ યોજનાના વિસ્તારવાળે લવણ સમુદ્ર છે, આ લવણ- ૨ છે સમુદ્રનું પાણી ખારું છે. આ લવણસમુદ્રમાં શૃંગી નામના એક મત્સ્યની જાતિ ઉત્પન્ન તે થાય છે, જે શુંગી મત્સ્યો લવણ સમુદ્રનાં ખારા પાણીનું પાન ક્યારે ય કરતાં નથી કે છે પરંતુ ગંગા સિધુ આદિ નદીએ જે જગ્યાએ લવણસમુદ્રને ભેગી થાય છે ત્યાં આવીને 8 લવણસમુદ્રમાં રહેવા છતાં પણ મીઠા જલનું જ પાન કરે છે અને પોતાને નિર્વાહ છે
આના પરથી બેધપાઠ એટલો લેવાને છે કે, આ સંસાર સાગર જે ખારે છે ૬ છે, તે ખારા પાગરમાં કર્મ સંયોગે રહેવા છતાં પણ શ્રાવક-શ્રાવિકા બનેલા આત્માઓ હું છે ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આત્મ કલ્યાણાર્થે ફરમાવેલી ધર્મક્રિયાઓ રૂપી મીઠા જલનું છે આ પાન કરી પિતાના આત્માને સંસારથી અલિપ્ત રાખે છે.
જે ધમાચાર્યો અને ધર્મોપદેશકોની પિતાની પાસે આવતા અથજનોને સંસારની છે. 12 ખારાશથી બચાવી ધર્મની મીઠાશ અનુભવાવવાની જવાબદારી છે. તે જ ધર્માચાર્યો , છે અને પઢવીરો પિતે જ મીઠાશને બઢલે ખારાશ વધારવાનું અને કડવાશ પેઢા કરી છે આ વૈરવિધ વૈમનસ્ય વધારવાનું કામ કરે તે ખરેખર કેટલું બધું અનુચિત કહેવાય. છે. પોતાની પાસે જે ધર્માર્થી ભવ્યાત્મા આવે તેને ધર્મનું અમીપાન કરાવવાને બદલે છે. છે ધર્મના નામે, ધર્મના ઓઠા હેઠળ, ગુણાનુવાઢના રૂડાં રૂપાળાં લેબાશ નીચે વૈર- છે વિરોધનું વિષપાન કરાવે તો તે શુંગી મત્સ્યથી પણ હીન થયેલા જ માનવા પડે કે
શું ? હૈયામાં રહેલી વ્યસનાઓ અને કડવાશને આવા અવર્ણવાદના વિષથી એક છે છે વાનું કામ કરે તે તે સર્ષથી પણ હીન બન્યા કહેવાય. સર્ષ પણ વિના કારણે છે ઈ છેડાતું નથી કે ડંખતો નથી.
જ્યારે આ તે. ખરેખર તો આજકોએ પહેલેથી સ્પષ્ટતા કરવી જોઈએ છે છે અને પછી આવું બને તે પિતાનું ખમીર બતાવવું જોઈએ- વેશ્યાઓને કહેવું કે આ ૬ સતીના ગુણગાન ગા તે જાણકારોમાં હાસ્યાસ્પદ પ્રવૃત્તિ કહેવાય. તે જાણવા છતાં ય છે પેટ ચોળીને કુલ ઊભી કરે તે કેવા કહેવાય- તે સ્વયં વિચારવાની જરૂર છે. આ
અયોગ, આત્માઓનો સ્વભાવ અડપલાં કરવાને, શાંત જલમાં કાંકરા નાખી છે છે ડહોળવાન હે ય છે. આપણને હયાથી પ્રીતિ ન જન્મે તો આપણે જ ના પાડવી કે છે ભાઈ ! નાહક સંકલેશ વધે, વાતાવરણ લુષિત થાય તેના કરતાં આમાં અમારું કામ