Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એ વર્ષ ૧૦ અંક ૧૧+૧૨ તા. ૨૮–૧૦–૭
.: ૩૪૩ છે જ્યાં સુધી રાજીનામું ન આપે ત્યાં સુધી નાદુરસ્ત તબિયત છતાં ઉપવાસ ચાલુ રાખે છે આ વાને ચંદ્રશેખર વિ. મ. દઢ નિશ્ચય જાહેર કરતાં જૈન સમાજમાં ભારે ચિંતાની જ ૬િ લાગણી પ્રસરી ગઈ છે.
નવસારીના તપોવન સંસ્કારધામના પાંચ ટ્રસ્ટીઓએ મ. સા.ના ઉપવાસ અને હું છે જેન અગ્રણી બની સમજાવટ બાઢ રાજીનામાં આપી દીધાં છે. ટ્રસ્ટીઓ પૈકીના બે છે
ચંદ્રશેખર વિ.ને સમર્પિત છે. એક ટ્રસ્ટી નિષ્ક્રીય છે જ્યારે બાકી રહેલા ત્રણ ટ્રસ્ટીઓ- ૪ દિ માંના બે ટ્રરટી ભૂગર્ભમાં ચાલ્યા જતાં જેન સમાજના અગ્રણીઓ-કાર્યકરોએ તેમની પર
સઘન શોધખોળ શરૂ કરી છે. બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવા આ ચંદ્રશેખર વિ.એ સ્થાપેલી તપોવન સંસ્થામાં તેમની ઈચ્છા વિરૂદ્ધ કેટલાક ટ્રસ્ટીઓની છે કે નિમણુંક થઇ જતાં ચંદ્રશેખર વિ.એ છ મહિના પહેલાં સંસ્થા છોડી દીધી હતી. જે િઆજે પાલર્ડ ખાતેના ઉપાશ્રયમાં ઉપવાસ સ્થળે ચંદ્રશેખર વિ.એ પત્રકારોને જણાવ્યું
હતું કે, તાવનમાં શિક્ષણ લેતાં બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને સંસ્થાનો છે
વહીવટ શુદ્ધ રીતે ચાલે તે માટે ટ્રસ્ટીઓ તરીકે જે લોકોની પસંદગી કરી હતી તે જ - વ્યકિતઓમાંના કેટલાક માણસોએ મારા પર આક્ષેપ કરવાની સાથે સાથે તપોવન જે છે ૨ આકર્શો સાથે શરૂ કરી હતી તે આદર્શો બાજુ પર રહી જાય તે રીતે વહીવટ શરૂ કર્યો છે છે હતે. આના કારણે શિક્ષણ કાર્ય તે ચાલે પણ સંસ્કારનું સિંચન થઈ શકે નહીં કે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સંસ્કરણ અને શિક્ષણ જેવી બાબતોમાં કોઈપણ કોઈ સમજ ન હોવા છતાં સાધુઓ પર પોતાની શ્રીમંતાઈના જોરે આ લોકો સત્તા જમાવી ઈ રહ્યાં છે. આ એકધારો ત્રાસ હું કઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માગતા નથી. ઈ ટ્રસ્ટીઓ કાછાગીરી કરી સંસ્થાનો કબજે આ રીતે લેશે તે સંસ્કરણનું વિરાટ કામ છે આ ખતમ થઈ જશે.
મ. સાહેબે વધુમાં જણાવ્યું હતું કે આ તમામ ટ્રસ્ટીઓને નભાવ્યા હતા. હું પરંતુ જ્યારે કાર્યકર તરીકે પણ ચાલે નહીં તેવા લોકોને ટ્રસ્ટી બનાવી દેવાયા ત્યારે તપોવન સંસ્કારધામ છોડી દેવાની મને ફરજ પડી હતી. તપોવનમાં બાળકોને શિક્ષણની જ
સાથે સાથે સંસ્કાર આપી શિવાજી, ભામાશા, ભગતસિંહ જેવા વીરોને પેઢા કરવાનું છે # સ્વપ્ન રોળ તું જોઈને આ સંસ્થાને બચાવા માટે ઉપવાસનું શસ્ત્ર અપનાવવું પડયું છે. ઝિ
બાકીના ત્રણ ટ્રસ્ટીઓનાં રાજીનામાં ન આવે ત્યાં સુધી ઉપવાસ છોડી દેવાને કોઈ જ આ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી તેમ તેમણે મકકમતાથી જણાવ્યું હતું.
દરમિયાનમાં સામાન્ય રીતે ઉપવાસની તપશ્ચર્યા ન કરતાં ચંદ્રશેખર વિમ. ની છે