Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ મહારાજાએ શેઠને કયાં ભૂલાવ્યા છે
-શાહ રતિલાલ ડી. ગુઢકા-લંડન
મહારાજા આતમા નામના શેઠને કેવા ભૂલાવે છે. પૂર્વ કાળમાં ધરા ગામે જ ૨ એક ધર્મિષ્ઠ શેઠ. પણ લક્ષમીની મૂછ ન ઉતરે. એકવાર શેઠ પરગામ ગયા હતા પાછા છે. છે વળતાં એક ઝાડ પાસેથી પાંચ વર્ષનો બાળક મ. દયા આવી. શેઠ બાવકને ઘેર . 3 લાવી માટે કર્યો. સંસ્કાર આપ્યાને કઈવાર સંત પધારે છે છોકરો બારણામાં ઉભે છે છે ? સંત કહે છે–આ છેક પુણ્યવાન છે-શેઠ કહે મારી નોકર છે-સંત કહે ગમે તે હોય ૨ એ ખૂબ જ પ્રતાપી થશે. તમારી બધી મિલ્કતનો માલિક થશે અને તમારે જમાઈ પણ છે થશે. અને છેવટે સંસાર છોડીને સાધુ પણ થશે એમ કહી સંત ચાલ્યા ગયા.
આ શેઠને ન ગમ્યું અને એને કાસળ કઢાવી નાખું-કેવો અનર્થ ઉભો છે શેઠે ચંડાળને હજાર રૂા. આપી છોકરાને મારી નાખવો એમ કહ્યું. શેઠ કહે છે બેટા ? છે તારે બાજુના ગામમાં ઉઘરાણી માટે જાવું છે ભલે બાપુ બંને ઉપડયા. અધવચ્ચે ચંડાળ $ ન કહે છે–તારી ઉઘરાણી અહીં જ પૂરી થાય છે. છોકરાને ચંડાળે છરી બતાવો થરથર છે ઇ ધ્રુજે છે કહે છે મને જીવતે જાવા દો. કાલાવાલાથી અને એના પુણ્યથી ચંડાળનું પડ
હદય પીગળી ગયું. ધિકકાર છે અને હજાર રૂા. માટે નિર્દોષ બાળકનું ખૂન-પછી પોતે કહે છે. દિકરા તું આ જંગલમાં ચાલ્યો જા. બાળક કહે બાપુજી તમે મને જીવતઢાને ૨ દીધું. તમારો ઉપકાર નહિ ભૂલું.
એમ કહી બીજા ગામ ગયો અને ગામની બહાર ઝાડ નીચે નમસ્કાર મંત્રનું ર સ્મરણ કરી રહ્યો છે ત્યાં સામે એક કુંભાર માટી ખેઢવા આવ્યો. છોકરાએ કહ્યું-લાવો
બાપુજી હું માટી ખાદી આપું. અને કુંભાર છોકરાનું બોલવું પ્રિય ભાષા સાંભળી ખુશ જ થા. પૂછ્યું તું કોણ છે તારૂં કેણું–છોકરો કહે મારૂં કેઈ નથી. ઘેર લઈ આવ્યો 2 માટલા બનાવતા શીખવાડે. કુંભારને વિકરો ખુબ વહાલો લાગે છે.
આ એક વર્ષ વીતી ગયો. પેલા શેઠ આ કુંભારને ઘેર આવ્યા. કુંભરે શેઠને છે એ બેસાડ્યા. છેકરાને કહે છે દિકરા શેઠ માટે પાણીને લોટો ભરી આવ–પાણી આપ્યું , આ શેઠને તે છોકરો એાળખી ગયો કે આ મારા રક્ષણઢાતા હું ક્યારે બદલો વાળીશ. શેઠ 6 ૪. જમીને ઓસરીમાં સુતા ત્યારે આ છોકરે શેઠના પગ દબાવવા લાગ્યો. જુના શેઠને યાઢ જ જ આવ્યું કે મારે ઘેર છોકરે આમ જ મારા પગ ઢાબતે. કુંભારને શેઠ પૂછે છે કે તમને શું ત્રિકરો નહોતો. તે કુંભાર કહે છે મને ભગવાને આપ્યો. કુંભારે એના ખુબ વખાણ કર્યા. મારા ઘરને દિપક છે મારો રતન છે.