Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હાલારનું આશ્રી વિજયન ્તજી મહારાજની ઘે મુજબ સ્થાપન અનૅ સિદ્ધાન્ત ઓ તથા પ્રચારનું -
M
0801
હાથી
• અઠવાડિક .
માારા વિણા ય, શિવાય ના માજી થ
મંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢ
(મુંબઇ)
(રાજા) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ)
પાનાચંદ પદમશી સુઢક (થાનગઢ)
Khet
વર્ષ : ૧૦૨૦૫૪ અષાઢ વદ-૧૩ મંગળવાર તા. ૨૧-૭-૯૮[અ'ક : ૪૫-૪૬ વાર્ષિ ક રૂ।. ૫૦ આજીવન ા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
માં પ્રકીક ધર્મોપદેશ
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચ'દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૩, શ્રા ગુ સુદિ-૫ શુક્રવાર તા. ૩૧-૭-૧૯૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુ`બઈ–૬ (શ્ર જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણુ તે ત્રિવિધે. ક્ષમાપના, (પ્રવચન ર૬ મુ)
સભા : ત્યાગ મ્યા છે પણ અમારે કરવા નથી.
ઉ
ત્યાગ ન
જેને જે ચીજ ગમતી હેાય તે નથી કરવી તેમ ખેલી શકે ? કરવા હાય ને તે ગમ્યા કહેવાય ? ત્યાગ ગમતા હૈાય અને સાધુ ન થઇ શકે તે અને પણ સાધુ થવાની ઇચ્છા જ ન હેાય તેા તે જૈન શાસનને પામેલેા ન કહેવાય. તેને તા સાધુ પણ ગમતા નથી અને ધમ પણ ગમતા નથી. તે જીવ કઢાચ ધમ કરતા હાય તે। માત–પાનાદિ માટે કે સારા દેખાવા માટે કરે છે. તે માટે ધર્મ કરનારા સ'સારમાં રખડી ગયા છે. તમે બધા સ'સારમાં ન રખડે તેની ચિંતા છે.
લખાયુ' અવ॰ )
થઇ
મારે તમને બધાને મેલ્લે મેકલવા છે. આજે જે જે ભગવાનની પ્રતિષ્ઠા તે બધા મેલે ગયા છે અને આપણને સૌને મેક્ષે આવવાનુ` આમંત્રણ આપીને ગયા છે, તે માટે સાધુ થવાનુ કહીને ગયા છે. જે સાધુને પેાતાને મેક્ષે જવાની ઇચ્છા ન હાય, પેાતાની પાસે જે આવે તેન મેક્ષે મેાકલવાની ઇચ્છા ન હોય તે