Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1070
________________ હું છું મહાભારતના પ્રસંગો જી રે છે [ પ્રકરણ-કર] –શ્રી રાજુભાઇ પંઠિત છે - ૩૨. મેહ ધર્મીને પણ રડાવે સાથે સાથે વૃદ્ધિ પામી રહેલા બંને બાળ-બહાદુરે સાથે રમે છે અને ઝગડે જ છે. રમી રહ્યો હોય ત્યારે ભીમ દુર્યોધનને પગેથી પકડીને બાળ-ચાપત્યથી ઢસડ્યા કરે છે છે. ક્યારેક માતાએ પ્રીતિથી ભીમને સારૂ ખાવાનું આપ્યું હોય તે હઠ કરીને હાથ ૨ વડે છીનવી લઈને ભીમને દુર્યોધન રડાવે છે. આમ બંને પરસ્પર ઝગડ કરતા અને આ રમત કરતા એક જ વાસણ માં જમનારા ધીરે ધીરે વધી રહ્યા છે. એક વખતની વાત છે. આ ચારે કોર પ્રફુલ વાતાવરણને પેઢા કરતી, સુગંધ-સુગંધ ફેલા તી, પુષ્પના 9 ખરી પડેલા પરાગથી ધરતીને સુરભિના રસથી રસ-તરબોળ કરતી વસ તઋતુ આવી. ઉપવનના હરએક વૃક્ષ છોડવાએ વસંતના વાયરામાં આમ તેમ ડોલતા કતા. મયૂરી છે સુંદર કેકારવ કરી રહી હતી. વૃક્ષે તથા છેડવાઓ ઉપર આવેલા પુછાના રંગ બે છે. જ રંગી વાતાવરણમાં ઉપવનની નજીક નાના-નાને રળીયામણાં ટેકરાઓ હતા ઊંચા- ૨ ૨ ઊંચા પહાડ પણ હતા. અને તે પર્વતમાંથી ખળ-ખળ ના કરતા ઝરણું વહી ઇ રહ્યા હતા. મનભાવન આવા આહલાદક વાતાવરણમાં પાંડુરાજા કુંતા રાણી સાથે છ જ જ આ મહિનાના બાળ–કુમાર ભીમને લઈને વસંત ઋતુની શોભા જેવા નીકળ્યા હતા. મનેરમ મથનારા પં. શ્રી અભયશેખર વિ.એજ પહેલા શ્રુતજ્ઞાનમાં અટવાયા વગર ચિંતા છે જ્ઞાનનો સહારો લઈ ભાવના જ્ઞાન સુધી પહોંચી શાસ્ત્રના પાઠેનો અર્થ કરવો જોઈએ જ છે તે જ એ પાઠનો સાચો અર્થ કરી શાસ્ત્રને ન્યાય આપનારા બની શકવાના નહિતર ? અનુચિત એવા સુચિત અર્થ કાઢી છેટી રીતે ખંડન કરવા દ્વારા શાસ્ત્રોની આશાતના જ કરવાની સાથે પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. જેવા અનેકાનેક મહાપુરૂષની અને પૂર્વાચાર્યોની આશાતનાના ભાગીઢાર બનવાનું પાપ પણ લમણે ચેટવાનું, એવું હું ન બને એટલા માટે સૌ શ્રુતજ્ઞાન, ચિંતા જ્ઞાન અને ભાવના જ્ઞાનનું અવલંબન લઈ ૨ બુદ્ધિને પરિકતિ બનાવી શાસ્ત્ર પાઠોના સાચા અર્થ કરવા દ્વારા સ્વય સાધે એજ જ એક શુભેચ્છા...

Loading...

Page Navigation
1 ... 1068 1069 1070 1071 1072 1073 1074 1075 1076 1077 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092