Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1080
________________ ૧૦૨૬ : જીભ સેાટી સ્વાદ કી શ્રવણ સાટી જૈન વાસ સેાટી નાસિકા રૂપ કસોટી નૈન. - —ફેન માલિની નાસિક હાસ્ય હાજ - - : શ્રી જૈન શાસન (અડવાડિક) અનુ-એમ પપ્પા, તા મારા ઢાકાને આપના ત્રાસથી જ ટાલ પડી હુરે. ? અનુ- મનુ ! મારે ભવિષ્યમાં ફ્રારેન જવુ છે શે! ખર્ચ આવશે ? બાળ ગઝલ મનુ−નુ ... કનું...! કાંઇ પણ નહિ... નગરી સાહતિ જલવૃક્ષ ખાંગા, વિચાર કરવામાં શે! ખર્ચા? . નુ-પપ્પા ! આપના માથે ટાલ કેમ પડી ? પુષ્પા—તારા શાસથી. -વિ'જલ યુ. માલદે આજનુ સુવાકય ગુસ્સે થવુ એટલે ખીજાની ભૂલના બઢલા આપણી જાત સાથે વાળવા. -મેઘા ભૂતલ ને પાવન કરતાં કરતાં રાજાના રાજ્યની નજીક આવ્યા ત્યારે હ`થી તેઓનાં રામાંચ ખડાં થઇ ગયાં. આપે છે. સ્વપરના ભાવને પ્રતાપ —— - રાજા સાહ ́તા ચતુરંગી સેના, નારી સાહતિ પર પુરૂષ ત્યાગી સાધુ સાહ'તા નિવદ્ય વાણી. –ઇશીતા ભગવાન શ્રી મહાવીર પરમાત્મા શ્રી દર્શાણભદ્ર રાજાને સમાચાર પુલક્તિ હ્યે ઉદ્ગારા બહાર કાઢ્યાં તારક દશા મ મળતાં જ તારક એટલે ? સંસારને છેડાવનાર, શ્રી ઢર્શાણભદ્ર સભા સમક્ષ કહ્યું ‘હું સવારે અતૂટ ઋદ્ધિથી પ્રભુને વાંદીશ. જે ઋદ્ધિથી રાણુ જગતમાં કાઇએ પણ પ્રભુને ન વાંદ્યા હાય?? વાહ, વાહ ! ‘રાજાની ભાવના અતિ ઉત્તમ છે. આવતી કાલે સારીય નગરી ઈન્દ્રપુરી બની જશે.’ નગરજનાની વાણી વહેવા લાગી. ખૂબ આડંબરપૂર્વક ભક્તિ કરૂં, એવી ભાવનામાં વાંધા નહિ પણ જગતમાં કાઇએ પણ જે કાંઇ ઋદ્ધિથી પ્રભુને ન વાંઘા હેાય એ ઋદ્ધિથી વાદ્ગુ', એમ અહ કાર છે. આ અહંકાર ન જોઇએ. શ્રી દર્શોણભદ્ર પેાતાની તાકાત ન વિચારી, એ રાજ્ય ઋદ્ધિમાં ભા.ભૂલ્યાં.

Loading...

Page Navigation
1 ... 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092