Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1084
________________ જ નરક નિગદનું વર્ણન હક . –પૂ. સા. શ્રી સુર્વણપ્રભાશ્રીજી મ. રિ નરકમાં વ્યકત દુઃખ ભોગવવાનું છે, નિગોદમાં અવ્યકત દુઃખ છે, છે છે. નરકના જીવ કુંભમાં ઉપજે છે, સાતે નરકના મળી ૪૯ પ્રતર છે. પહેલા તરને જ ૬ કેડી જેટલે કકડે કે દેવ મનુષ્યમાં લાવે તે તેની દુર્ગધથી અર્ધા કેશ ફરતાં જ સર્વ પ્રાણુંઓ નાશ પામે અને છેલા પ્રતરને લાવે તે તેની દુર્ગધથી સાડી વેવીશ આ કેશ ફરતા પ્રાણુંઓ નાશ પામે. આ નારકીના જીવને દશ પ્રકારની રાહટ વેઢના છે. અશુભ બંધન, ગતિ, કથાન, }; , વેદના, ગધ, રસ, પફ, ગુરુ, લઘુ, વર્ણ તેમજ શીત, ઉષ્ણ, ક્ષુધા, પિપાસા, ભય, કે છે શોક, ખુજલી, જવર હાહને પરાધીનતા એમ દશ પ્રકારની વેઢના છે. જ પહેલી ત્રણ નરકમાં પરમાધામી કૃતકના, ક્ષેત્ર વેદના, અને પરસ્પર વેઢના જ જ છે. બાકીની ચાર નરકમાં ક્ષેત્રવેઢના ને પરસ્પર વેઢના છે. તે પરમાધામી કરતાં અત્યંત છે. નારકીને ક્રોધ વધારે હોવાથી પરસ્પર લડયા કરે છે, તેમનું શરીર પારા છે જેવું હોવાથી ક્ષણ ક્ષણ ટુકડા મૃત્યુ થયા છતાં પાછું જોડાઈ જાય છે. જેટલું ચાયુષ્ય હોય તેટલું પૂરેપુરું ભેગવવું પડે છે. પહેલી નરકમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમ, બે માં છે સાત ચેથીમાં ૧૦ પાંચમીમાં સત્તાર છઠ્ઠીમાં ૨૨ ને સાતમાં ૩૩ સાગરોપ છે. જે સમકિતદષ્ટિને અવધિજ્ઞાન અને મિથ્યાષ્ટિ વિર્ભાગજ્ઞાન હોય છે. પહેલી નરકમાં ચાર ગાઉ સુધી પછી એણું ઓછું થતાં છેલ્લી નરકમાં ૧ ગાઉ સુધીનું હોય છે. અધિકાર છે જ એક એકથી વિશેષ પ્રમાણમાં હોય છે! કેવળ અશાતા હોય છે. ફક્ત જિનેશ્વરના જ કલ્યાણક વખતે ક્ષણવાર કંઇક પ્રકાશ ને કંઈક શાતા હોય છે. છે નારકો પદ્રિયને નપુંશકવેદી હોય છે. નિગઢના છ એકેન્દ્રિયને ન શક- ૪ વેઠી હોય છે. નારીને તેત્રીસ સાગરોપમે પણ છુટકારો થાય છે. નારકી મારીને તે આ નારકી થતા નથી તેમજ દેવ પણ થતા નથી અશુભ પરિણામી તિય ચ થાય છે. ત્યારે જ આ શુભ પરિણા મી કે મનુષ્ય પણ થાય છે સાતમી નરકમાંથી નીકળેલો મનુષ્ય થત એ નથી આી છઠ્ઠી નરક સુધી તીવ્ર પાપના યોગે જાય છે. પણ મનુષ્યને મો સુધી જ જાય છે. સર્ષ વિગેરે ઉર પરિસર્ષે પાંચમી સુધી, ચતુષપદ ચોથી સુધી, પક્ષીઓ આ . ત્રીજી સુધી ભુજપરિસર્ષે બીજી સુધી, અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ પહેલી સુધી જ જાય છે. પહેલી નરકમાંથી નીકળેલા જ ચક્રવતી થઈ શકે છે. બીજી નરકમાંથી નીક- ૬ થ ળેલા બળદેવ, ત્રીજમાંથી નીકળેલા વાસુદેવ કે તીર્થકર ચોથીમાંથી નીકળેલ કેવળી, રે

Loading...

Page Navigation
1 ... 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092