Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બે વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૨૯ ૬ ( ત્યાગી મૃગરાજ પેજ નં. ૧૧૨૩નું ચાલુ ) છે બેટા રોની પાસે જ નહિ. પણ મૃગરાજ નિગ્રોધ પાસે જજે. શાખામૃગે તે આપ-દિ છે ને મોતના આરે ધકેલેલા. પણ મહારાજ નિગ્રોધના પ્રતાપથી આપણે બચ્યાં, એટલું જ શું જ નહિ સી હરણભાઈભાંડુઓ ને સૌ પ્રાણીઓ બચ્યાં છીએ.”
હરણોમાંથી કેટલાક નગરમાં પણ આવી જતાં. અને ખેતરમાં ચરવા લાગતા. આ છે માણસે એમને મારી શકતા નહિ. એટલે પિતાના પાકનું નુકશાન થતું અટકાવવા માટે રાજાને વિનંતી કરી.
રાજાએ ઉત્તર આપ્યો, “ભાઈઓ, મેં હરણને અભયવચન આપેલ છે. મારી છે પ્રતિજ્ઞા છે. કહેતા હો તે હું આ રાજ્ય છોડી દઉં પણ મારું વચન છેડી શકીશ નહીં. આ છે કેઈએ કોઈ પણ હરણને મારવું નહિ.”
આ વાત નિરોધ મૃગરાજના જાણવામાં આવી એટલે તેણે સૌ હરણની સભા કરી સૌને આજ્ઞા કરી કે, “કોઈપણ હરણે માનવીના ખેતરના પાકને નુકશાન કરવું છે ૬ નહિ. પતરમાં જવું નહીં.” છે તેણે નગરજનોને કહેવડાવ્યું કે, “ખેતરને વાડ બાંધશે નહિં. પણ ખેતરની ચારે બાજુ પાંઢડાની ઝંડી બાંધી દેવી. એ નિશાનીથી હરણે ખેતરમાં પેસશે નહિ.”
ત્યારથી ખેતરની ચારેબાજુ પાંદડાની ઝાડી બાંધી દેતા કેઈ હરણ ખેતરમાં પેસતું છે નહિ અને બાકીની જગાએ મુગગણ મનમાની રીતે ચરતું અને કિલ્લોલ કરતું.
ત્યાગમુતિ મૃગરાજના પ્રેમનો ત્રીને કરૂણાનો જેટ જગતમાં ક્યાંય મળશે નહિ.
# રાત્રિભોજન-અહિતકારક છે અડનો મુખેડવાને ચ, યો છે કે ઘટિકે ત્યજન
નિશાભંજનદેષ કરનાયસી પુણ્યભાજનમ (ગશાસ્ત્ર)
ત્રિ એટલે કે સૂર્યાસ્ત પછી ભોજન કરવું, સ્વાથ્ય માટે અનેક રીતે હાનીઆ કારક છે. રાત્રિભૂજન કરવાથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. રાત્રિફલ પ્રભાવથી એ પાચનશકિત મંદ થાય છે, વૈદિક વાકમય અનુસાર, રાત્રિભેજનથી ટેવાયેલી વ્યકિતમાં, ત્ર આ જંતુસંસર્ગ થવાની સંભાવના વધુ રહે છે, વૈઠિ એમ કહે છે કે, જે વ્યકિત પુણ્યકર્મ છે છે કરવાવાળા અને રાત્રિભોજનથી થતા નુકાસનથી પરિચિત હોય છે તેઓ સૂર્યોથી ૪૮ છે મિનિટ બાઢ અને સૂર્યાસ્તથી ૪૮ મિનિટ પહેલા ભોજન કરી લે છે.