Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧૨૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
રસાયા આશ્ચય પામ્યા. અને તેા હરણા પાછળ દોડવાની માથાકુટ કરવાનું મટયુ.. એણે હરણને મારી નાખ્યા. રસાયાએ આ વાત એક દિવસ રાજાને કરી. રાજાએ રસાયાને કહ્યું કે, આવતી કાલે હું પાતે જ એ આશ્ચય જનયખીના નજરાનજર નિહાળીશ ત્યારે ખરી માનીશ.'
ખીજે દિવસે શાખામૃગ સમુહની એક મૃગલીના વારા હતા. તેઅે પેાતાના સરદાર શાખમૃગ પાસે જઈને કહ્યું. મૃગરાજ, મને બચ્ચાના જન્મ થાય ત્યાં સુધી રાહત આપે. આજે તમે બીજા કાઇને મારા વતી મેકલેા. મારા બચ્ચાના જન્મ થતાં હું આપે.’ અને મારું બચ્ચુ એમ બંને જણ વારાફરતી જઇશું. પણ આજે મને છુટ
શાખામ્રગ બેલ્વે, એ ન બને. તારે બઢલે હુ ખીજા કાઇને મેાલી શકું નહિ. તારા વારે છે તે તારે જવુ જ પડશે. જા, તું જ જો.'
આપે
આથી હરણી નિરાશ થઇને સ્પ્રંગરાજ નિગ્રોધ પાસે ગઈ અને કરગરતી કહેવા લાગી. ‘સ્પ્રંગરાજ, મારા બચ્ચાના જન્મ થાય ત્યાં સુધી મને છુટ મારા વતી બીજાને આજે મરવા માટે મેલા, તા તમારા ઘણા ઉપકાર.' હરણરાજ નિગ્રોધને દયા આવી. તે કહે, ‘બહેન, બીજા શકું નહિ કે એ તારા ખદલે જાય. પણ તું તારે પેાતાને સ્થળે જ આજે વધસ્થાન પર જઈશ.’
જા.
કાઈને તેા હુ કહી તારા વતી હુ
એવામાં રાજા વધસ્થાને આવ્યા. સાથે રસાયા પણ હતા. રસે યાના હાથમાં મેાટું ભારે ધારદાર ખડગ હતું. એકબાજુથી હરણના ટોળામાંથી સ્પ્રંગરાજ નિગ્રોધ આવ્યા. અને આવીને તુરત જ વધસ્થાનના પર પેાતાની ગરદન ગેાઠવી દીધી. રાજા તે આભે જ બની ગયા !
રસાયાએ ખડગ ઉઠાવ્યુ' જ નહીં. કારણ કે રાજાની આજ્ઞા હતી કે બેમાંથી એકેય સુવણ મૃગને હણવા નહિ. રાજા એમ છતાં એટલી ઉઠયા, અરે સાયા, જોજે આ હરણને મારતા નહિ.
માટે તમે
રાજા કહે, ‘હે પ્રગરાજ, મેં તમને અભયદાન દીધું છે. માટે હુ તને નહિ મારી શકું.”
સુવર્ણમૃગ નિગ્રોધ એલ્ગેા, ‘મહારાજ, આજે મારે મરવાનું છે રસાયાને રાશે નહિ.”
હે મૃગરાજ, તારા જેવી ક્ષમા, મૈત્રી અને દયા તા મે કઇ માનવીમાં પણ જોઇ નથી.’