Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1073
________________ વર્ષ ૧૦ અ’૪ ૪૭-૪૮ તા. ૪-૮-૯૮ : : ૧૧૧૯ ' ખુશી-ખુશી ાઇ ગઇ. ધૂપ છાંવના એક પ્રસંગ ગણતરીની પળેામાં વહી ગયા. હેરી પૃથા કુંતી દેવીએ પૂછ્યુ−નાથ ! આ બધી શિલાના ચૂરેચૂરાશી રીતે થયા ? વે પાંડુરાજે કહ્યું-દેવી ! દિવ્ય આકાશવાણી થઇ ત્યારે એમ કહેવાયુ હતુ. કે-આ માળ વકાય છે.’ તેથી વજ્ર જેવા આ બાળકના શરીરના ઘાતને સહી નહિ શકનારી શિલાઓ ભાંગીને ભૂકેા થઇ ગઈ છે.' વૃક્ષેાનુ પડવું, શિલાના ટુકડે-ટુકડા થવા એ બધું આ તારા પુત્તુ પરાક્રમ છે દૈવિ ! આટલું સાંભળતાં તરત જ પતિદેવના હાચમાંથી માળ ભીમને લઇને રાણી કુંતીએ ફરી વાર વાર ગાઢ આલિંગા કરવા માંડયા. સાથે આવેલી વૃદ્ધા–ધાવમાતાએ એ બાળ ઉપર શીતલ જળના અભિષેક કર્યાં અને અક્ષતથી પૂજા કરી. પછી પાછા ખુશ થતાં થતાં રાજા-રાણી બાળ ભીમ સાથે રાજધાની તરફ પાછા ફર્યા. ટલાક સમયે રાણી ક્રુતીદેવીએ રાત્રિના અંતે સ્વપ્નમાં સ્વપ્નક્રૂ કહેતા પાંડુરાજે કહ્યું કે- દેવી! તમારે ઇંદ્ર સમાન પુત્ર સાંભળી ખુશ થયેલા કુંતીએ ગનું પાલન કરવા માંડ્યુ.. મહેન્દ્ર-ઇન્દ્રને જોયા. થશે.' સ્વપ્ન ફળ [ ક્રમશઃ ] દુર્ગાંતિના સાધનો ધણુ - સ`ચએ આ વિલેા, આરભ-પરિગૃહા અવિત્થિણ્ણા । નેઈ અવસ' મણુસ', નરગ’-તિરિકખજોણિ વા ડા વિપુલ-ઘણા પૈસા ભેગા કરવા અને વસ્તી –મે ટા પાયે આર’ભ-પરિગ્રહ– સસારની પ્રવૃત્તિએ કરવી અને માલમિલ્કત-આદિના પરિગ્રહ કરવા, તે મનુષ્યને અવશ્ય નરક કે તિય 'ચ-યાનિમાં લઇ જાય છે ત્યાં સુધી નિર્વાણ નથી નાઇ'સિ નાણું, નાણે વિણા ન હુતિ ચરણુગુણા । અણુણિસ્સ નદ્ઘિ મેાખા, સ્થિ અમેાકખસ્સું નિવ્વાણુ` ।। શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (અધ્ય. ૨૮, ગા. ૩૦)માં કહ્યું છે કે-સમકિતથી રહિતને જ્ઞાન ન હાય, જ્ઞાન વિના ચારિગના ગુણ્ણા ન હેાય અને ચારિત્રના ગુણ્ણા વિના મેક્ષ ન હેાય. જેને મેાક્ષ નથી તેનું નિર્વાણુ પણ નથી, *

Loading...

Page Navigation
1 ... 1071 1072 1073 1074 1075 1076 1077 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092