Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૬૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક જ છે અને આ બધું સમજાવવાને આ શ્રીના ઉઢાહરણે રેજીદી સી વી સાદી નજર આગળની છે
નિત્ય અનુભવની આપણે ન કલ્પી હોય એવી નાની બાબતેનાં હોય છે. છતાં તેને જ એવી સીફતથી તર્કશાસ્ત્રની ખૂબી સાથે રજુ કરવામાં આવે કે આ શ્રીએ ધટાવેલ તેને ૨ અર્થ હજાર વાર જોયા છતાં આપણને ભાગ્યે જ સુપે હોય. છે “સભા જેની મુંગી એ વક્તા અધુરો –આ માનનાર અને અમલ કરાવનાર વક્તા છે કે ચમત્કાર ન કરી શકે? આ.શ્રીએ પિતાને માથે હોરી લીધેલ આ રજ મુશ્કેલ છે છતાં કેટલી સુંદર છે ? ૬. આ.શ્રીની આ સુંદર કળા જાણનારા શ્રોતાઓ પૈકી કેટલાકને પ્રસંગોપાત દિ ઇ ટીખળી બનવાનું મન થાય છે. છે અને તેઓને મોંમાં આંગળાં ઘાલી બેલાવીને, અને પછી બેલીમાં બાંધીને જ છે તેમને ખબરેય ન પડે એ રીતે દલીલના દાવપેચથી હાત કરી પોતાની હાર કબુલ છે કરાવવાની વિશિષ્ટ હથેટી પૂ. આ.શ્રી જેવી બીજા કેઈને ભાગ્યે જ હશે.
ટીખળી અને બેલકણું શ્રોતાઓ સભાગૃહનું વાતાવરણ રસિક રાખવામાં ઉપ- 9 ગી છે. પરંતુ એજ શ્રોતાઓ જ્યારે દલીલબાજીમાં ગુંચવાય છે જાણે ફાંસીનું દેરડું જ આ અજાણ્યે તેમના ગળા પર લપેટાય છે–ત્યારે તેમને તેનાથી મુક્ત કરવાની ગુરૂદક્ષિણે જ રિ તરીકે “હમારા પક્ષમાં આવી જાઓ-કેસરિયાં કરે” આવી તાત્કાલિક આજ્ઞાની મ.શ્રીની 8 આ કળા ખરેખર અવર્ણનીય છે અને તે નિહાળવી એ એક જિંદગીને લહાવો છે.
ગુંચવણે પૂછતા તેને ઉકેલ પણ સત્વર અને પ્રતીતિજનક હાજર જવાબ રૂપે હું મળી રહે છે, જાણે કે મ.શ્રી ભવિષ્યવેત્તાની માફક આગળથી જાણી બેઠા હોય કે આપણે શું સવાલ પૂછવાના છીએ!
આપણા ધર્મવકતાએ આ પુણ્ય પરિશ્રમ ક્યારે લેશે? પિતાના શ્રોતાઓને આ સંતેષ કરાવવો જ. એ આગ્રહ સેવતા ક્યારે થશે ? વળી એ સંતેષ પણ કેવા પ્રકા
રને? પિતાને હલકે પાડીને નહીં, જ્ઞાનના અભિમાનથી નહીં, પણ જ્ઞાનને નમ્રતાથી, હું ૨ શ્રોતાની કક્ષાએ નીચા ઉતરીને, ધીરજપૂર્વક તેને સાંભળી, પૃથકકરણ કર, ફરી ફરી છે છે સમજાવી, ખાત્રી કરીને કરાવવામાં આવેલો સંતોષ.
- અર્વાચીન યુગમાં જેનું યોગ્ય પાલન થતું નથી છતાં બહુ જોઈએ એવી કેટલીક હું ક્રિયાઓ અને વિધિઓનું ગુરૂપૂજન આ.શ્રી કેટલું સુંધર સમર્થન કરી શકે છે? એ હું ( બાબતમાં વિરોધ કરનારાઓની લઘુતા ગ્રંથિ અને વિકૃત કષ્ટિ ( અંગે તે એ ) પ્રત્યે છે છે કે શ્રીને હેજ પણ અણગમો નથી પણ સઢાયને પ્રેમ છે.