Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
( ૧૧ ૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) 4 “અર્થ કામની ઈચ્છા છે તે ધર્મ તે કરાય જ નહી, એ રીતે કરેલ દમ ભૂડે છે, આ સંસાર વધારનાર છે, રીબાવી રીબાવીને મારનારે છે.” જ “ટુંકમાં બલવઢનિષ્ણાનુબંધી છે ને તેથી અકર્તવ્ય છે એવું નિરૂપણ કર્યું છે અને ત્ર સ્પષ્ટ સૂચિતાર્થ એ કેમ ન થઈ શકે કે “અર્થ કામની ઈચ્છા છે તે ધર્મ ન કરાય, અધર્મ છે. છ (પાપ) કરાય કારણ કે સંસારી જીવની ધર્મ અને અધર્મ એ બે જ પ્રવૃત્તિ છે ને ધર્મ જેવી કોઈ જ ત્રીજી પ્રવૃત્તિ નથી (નહીતર તે ત્રીજી રાશિનો જીવ માનનારા નિહૂનવ રહગુપતના અનુયાયી ? બની જવું પડે) એટલે ધર્મ ન કરાય એનો અર્થ અધમ કરાય એ થઈ જ જાય.
આ લખાણમાં પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ મ. સા.ના નામે જે અર્થ છે જે કર્યો છે અને પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. જે અર્થ કર્યો છેઆમાં છ છે કે અર્થ સા ?
ઉ૦ : “પ. પૂ. આ. દેવ શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. ને સ્વ. પૂ.પાત્ર ગુરૂદેવ ૨ ન્યાય વિશારદ આ. ભ. શ્રી વિ. ભુવનભાનુ સૂ. મ. સાહેબે એમ લખીને સારામાં : છે સારું ગૌરવ સાચવ્યું. જ્યારે પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સ.ના નામને છે તે ઉલેખ “સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજે આવી રીતના તેછડાઈ ભર્યા શબ્દોમાં કર્યો છે. કેઈ વિશેષ વિશેષણ આપવું તે બાજુમાં રહ્યું પણ “આચાર્યદેવ' ‘સૂરીશ્વરજી
આટલા શખ લખવામાં પણ એમની કલમ કામ ન કરી. પાતંજલિ માટે “ભગવાન છે પાતંજલિ એ રીતે પોતાના ગ્રંથમાં અનુવાદ રૂપે “ભગવાન” શબ્દ લખીને આ. ભ. કે શ્રી હરિભદ્ર સૂ. મહારાજે પોતાનું માધ્યશ્ય જાળવી રાખ્યું. ત્યારે પન્યાસ શ્રી અભય૨ શેખર વિ. ગણીને માધ્યશ્ય પણ જાળવવાનું ન સુજ્જુ એ એમનામાં રહેલ પ. પૂ. છે આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. પ્રત્યેની અરૂચીનું સૂચક છે.
ઉત્તરાધ્યયન સૂત્ર પર આ. દેવ શ્રી ભાવદેવ સૂ. મ., એ. દેવ શ્રી નેમિચંદ્ર આ સૂ. મ, આ. દેવ શ્રી શાંતિચંદ્ર સૂ. મ. આદિ અનેક પુર્વના મહાપુરૂષોની વૃત્તિઓ ૨ છે. એમાંની કઈ પણ વૃત્તિમાં પંન્યાસ શ્રી અભયશેખર વિ.એ બતાવેલા અને જેને છે અનુલક્ષીને ઉટપટાંગ લખાણ કર્યું છે એ પાઠ “અર્થકામાભિલાષિણાપિ ઉમે એવા જ અ યતિતવ્યમ” એ પ્રમાણે છે જ નહિ. આ પાઠ તે પન્યાસ શ્રી અભયશેખર વિ.મ. જ અર્થ અને કામ માટે ધર્મ થઈ શકે એ રીતની પોતાની માન્યતાને મારી મચડીને વ સિદ્ધ કરવા માટે સંદર્ભ વિનાનો કેઈક ગ્રંથમાંથી લઈને અથવા પોતાની મતિથી 4 છે ઉપજાવીને શાસ્ત્રસિદ્ધ વાતોની પ્રરૂપણા કરનાર પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. જ જ સા.ને શાસ્ત્રાવિરૂદ્ધ પ્રરૂપણ કરનાર તરીકે સિદ્ધ કરવા ન્યાય સિધ્ધાંત મુક્તાવલી ગ્રંથન