Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
દિ
૧૨૦૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
તમે એવું ભણાવો કે જેથી તમારા સંતાન તમારા થાય, મા-બાપના થાય, દેવ-ગુરૂ ધર્મ માટે પ્રાણ આપવા તૈયાર થાય વર્ણ શંકર ન થાય. તેને એવી રીતે છે કેળ જેથી લોકોને ઊંધે માર્ગે દોરનારો ન થાય, ભૂખે મરે પણ અની તે ન કરે, સંતેષી અને સટ્ટાચારી બને.
આજના શિક્ષણે તે કાટ વાળી નાખે છે. લોકોને અનીતિ બેર, અસંતોષી, જ અસદાચારી બનાવ્યા છે, જ્યાં ત્યાં ભટક્તા બનાવ્યા છે. આવા શિક્ષણમાં અમે હા ૨ પાડીએ? મરી જઈએ પણ હા ન પાડીએ જે શિક્ષણથી આત્માને સંસાર છે તેમાં જ
અમારી સંમતિ હોય? તમે બધા જ શિક્ષણના પ્રેમી! અને અમે બધા શિક્ષણના વિરેધી....! અમારા જેવા શિક્ષણના પ્રેમી કેઈ નથી પણ અમારૂં શિક્ષણ જુદું છે.
- “આ રાંસાર એ મારું સ્વરૂપ નથી, મેક્ષ જ મારું સાચું સ્વરૂપ છે. આ છેસંસાર પાપમય છે માટે દુખમય છે, તેના સેવનથી ય પાપ બંધાય છે અને પરિણામે છે પાપની જ પરંપરા વધે છે. માટે આ સંસાર છોડવા જેવું જ છે પણ રહેવા જેવો છે જ નથી” આ વાત જેને સમજાય તે જ ખરેખર જ્ઞાની છે. આ વાત જેને ન સમજાય તે છેગમે તેટલા મેટી ડીગ્રીના પૂછડા લટકાવીને ફરે તે ય અજ્ઞાની છે. આજે જૂઠ લખનારા
ભાડે મળે છે, કેમકે આજના શિક્ષણમાં જૂઠ કેમ લખવું અને કેમ બેલિવું તે પણ છે છે શિખવાડાય છે. માટે આજના શિક્ષણને સારું કહેવાય ખરૂં? આજનું શિક્ષણ તો આત્માને હેવાન બનાવનાર છે, તેનાથી લાભ તે થતું નથી પણ નુકશાન જ થાય છે, છે. જે આત્માને સારી રીતે જીવતા શીખવે તે જ સાચું શિક્ષણ દે. આવું શિક્ષણ તમારે આપવું છે ખરું ?
આપણે મુહપત્તિના પચાલ બેલની વાત કરવી છે તેમાં પહેલો બોલ છે છે છે “સૂત્ર-અર્થ—તત્વ કરી સદ્દઉં” દ્વાઢશાંગીનાં જે સૂત્રે અને તેને જે અર્થ તે જ જગછે તમે સાચામાં સાચું તત્વ છે. સૂત્રમાં જે મેળવવા જેવું કહ્યું હોય તે જ જીવનમાં જ
મેળવવા પ્રયત્ન કરવો જોઈએ, તે મેળવ્યા વિના કદી મુક્તિ ન થાય. તે માલનારને રે છે તજવા જેવું શું લાગે ? આચરવા જેવું શું લાગે? આ સંસાર તજવા જેવો છે, જે જ મેક્ષ જ મેળવવા જેવો છે, અને સંયમ ધર્મ જ આચરવા જેવો છે.
પછીનો બેલ છે “સમ્યકત્વ મેહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાવ મેહનીય છે છે પરિહરૂં” ખરેખર તજવા જેવી આ મિથ્યાત્વ મોહનીય છે, તે બહુ ભયંકર છે. તે ન ૬ 8 તજાય તે સમતિ થાય નહિ.
(ક્રમશ:) )