Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૦ અંક - ૪૭–૪૮ : તા. ૪-૮-૯૮
: ૧૧૦૭
ભાષાંતરમાં લીધે છે. તેમજ તે ભાષાંતરમાં અર્થ કામની ઇચ્છા છે તેા ધમ તે કરાય જ નહિ એ રીતે કરેલા ધર્મ ભૂડા છે, સ’સાર વધારનારો છે, રીબાવી-રીબાવીને મારનારો છે, ટુંકમાં ખલવદ્યનિષ્ઠાનુખ'ધી (બન્નવાન-ભયંકર, અનિષ્ટ-દુર્ગતિને કરનાર) છે ને તેથી અવ્યુ છે એવુ નિરૂપણ કર્યું છે.’ આવું જે લખાણ પં. શ્રી અભયશેખર વિ.એ પ.પૂ. આ. ભ. શ્રી રામચ'દ્ર સૂ. મ. સા ના નામે ક્યુ છે એવુ' લખાણુ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ના કેઈપણુ પ્રવચન સાહિત્યમાં લખાયું નથી અને આવા પ્રકારની માન્યતા પણ એએશ્રીની ન હતી ઉપરોક્ત લખાણ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ન સૂ.મ.સા.ના માથે ખાટી રીતે ઠાકી બેસાડયુ છે. અને એમ એએશ્રીને ઉસૂત્રભાષી તરીકે ખ્યાત કરવાનું કૃત્ય કરવા માંગે છે. પૂ. પાઠશ્રી તેા એવા આશયથી જ પ્રરૂપણા કરતા હતા કે સંસારમાં મઝા માણુવા, અ કામને મેળવવા કરેલા ધર્મ ભૂ`ડ઼ા છે, રીબાવી–રીમાવીને મારન.રો છે, ખલવનિષ્ટના અનુબંધી છે માટે અન્ય છે એમ કહેતા હતા પણ અર્થ કામની અભિલાષાવાળા માણસ ધર્મ કરે તેના ધર્મને ભૂડા વગેરે વિશેષણા આપીને અન્ય તરીકે ક્યારેય પણ કહ્યો જ નથી અને કોઇ ઠેકાણે પ્રવચનમાં શું હાય તા ાધી બતાવે.
૫. પૂ આ. ભ. શ્રી રામચ`દ્ર સૂ. મ. સા. અર્થ કામ મેળવવા કે અથ કામની આશ'સાથી કરેલા ધર્મને 'ડા વગેરે કહે છે એથી એએ ઉત્સુત્રભાષી કે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરનારા છે એવુ' કહેવા માંગતા હાય તા શ્રી લલિત વિસ્તરા ગ્રંથના ભાષાંતર ‘પરમ તેજ' નામના પુસ્તકમાં પૃષ્ઠ−૩૪ ‘પરંતુ તે શુભ ક્રિયા જે દુન્યવી સુખ–સન્માનની આશ`સાના અશુભ અધ્યવસાયથી મિશ્રિત થાય તેા ઝેરના લાડુ જેવી બની જાય છે. એ પુન્યના ટેસ આપે પણુ આત્માના ભાવ હણી નાખે. તેવી અનેક પાપમય અને દુ:ખમય દુર્ગતિના જન્મ મરણ આપે છે” એમ પ્રતિપાદન કરીને ધને ભૂંડા કહેરા પ. પૂ. આ. ભ. શ્રી ભુવનભાનુ સૂ. મ સા.ને પણ ઉત્સુત્રભાષી કે શાસ્ત્ર વિરૂદ્ધ પ્રરૂપણા કરનારા તરીકે કહેવા જોઇએ. કેમકે જેવી વાત ૫. પૂ. આ. શ્રી રામચ`દ્ર યૂ. મ. સા. રજુ કરી છે એવી જ વાત પ. પુ. આ. ભ. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા. પણુ રજુ કરી છે. ‘આપકી લાપસી અને પુરાઇ કુસ્સા' આવી ફ્રુટ નીતિ અપનાવવી પન્યાસ તરીકે પતિ થયેલા ૫'. અભયશેખર વિ. મને શાભતી નથી.
યિદર્શીનમાં પણ મેાટા અક્ષરેાના હેડીગ રૂપે લખેલ છે કે–સસાર માટે કરેલા ધમ' સંસારમાં રખડાવે અને મેક્ષ માટે કરેલા ધમ મેાક્ષમાં પહેાં