Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1055
________________ ૨ &લાર દ્ધારક ૨. mવિજયમસૂતરીચ્છજી મહારાજની છે URON 2006 OUHOY eva Bolon P34 NU YU1203 છે લાલ છે જ આ N"ા -તંત્રી - પ્રેમચંદ મેઘજી ગુઢફા ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મજમુબાલાલ ૪te (રાજ ) કીરચંદ શ્રેષ્ઠ વઢવા). રજદ જદમm (રાજa) અઠવાડિક . વિરzi વ. શિકાગ જ મઝા ઘી - વાળ શિવાય ૩ મy g છ વર્ષ: ૧૦] ૨૦૫૪ શ્રાવણ સુદ-૧૧ મંગળવાર તા. ૪-૮-૯૮[અંક: ૪૭-૪૮. વાર્ષિક રા. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ : - પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૪, શ્રાવણ સુદિ-૬ શનિવાર તા. ૧-૮-૧૯૮૭ ચંનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ– છે (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે ર તે ત્રિવિધે માપના. (પ્રવચન ર૭ મું) - અવ૦ ) / દસાર સિહસ્સ ય સેણિયમ્સ, પેઢાલપુરસ ય સઇસ અણુનરા દંસણ સં૫યાતયા, વિણું શરિરોણુ ડહરંગાઇ ગયા છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે દિ પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા એ વાત સમજાવી રહ્યા છે કે- મેક્ષની સાધના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની પ્રાપ્તિથી જ જ થાય છે, એ ત્રણેને યોગ ન મળે તે મોક્ષની સાધના થઈ શકતી નથી. તેનો જ છે પ્રતાપ છે કે જ્ઞાયિક સમકિતના ધણીને પણ સમ્યકત્વ પામતા પૂર્વ નરકનું આયુષ્ય બંધાયું હોય તે તેને ચારિત્રધર્મની પ્રાપ્તિ થતી નથી અને તેને નરકમાં પણ જવું ? પડે છે. એ જે જી ને સમ્યકચારિત્રને ખપ ન હોય તે સમ્યગૃષ્ટિ પણ નહિ અને સમ્યજ્ઞાની ૨ છે પણ નહિ, સમ્યગ્દષ્ટિ તે જ કહેવાય કે જે સમ્યક્ટારિત્ર માટે ઝુરતે હોય! દેવલોકમાં જ ૨ સમ્યકચારિત્ર મલી શકયું નથી માટે સમ્યગ્દષ્ટિ ઈન્દ્રાદિ દેવને દેવલોક જેલ લાગે છે, લાંબુ

Loading...

Page Navigation
1 ... 1053 1054 1055 1056 1057 1058 1059 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072 1073 1074 1075 1076 1077 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092