Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૦૫૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) ડું પણ આત્મ ચિંતવણ શા માટે નથી કરતો ? માનવ જીવનની સર્વમુખી વિકાસયાત્રાના ધર્મ સાધનથી શા માટે દૂર રહે છે. શા માટે જાણીબુઝીને તારા આત્મઘનને જોઈ નાખે છે? તારા દિવસે શા માટે વ્યર્થ ગુમાવે છે, એહ છવ! તારે એક એક દિવસ પસાર થઈ જાય છે.
તારું શરીર પિતાને બાળનારી સ્મશાનની આગ તરફ આગળ ધપી રહ્યું છે. તારૂં દેહ ઘર રોજબરોજ અગ્નિમાં (ક્રોધ-માન-માયા-લેભની ચંડાલ ચોકડીમાં) છે. ભડથું થઈ થહ્યું છે.
ત્યારે ખરેખર ! તું મઝથી નિદ્રા માની રહ્યો છું. મઝા માની રહ્યો છું. ના, ના, તારે બુદ્ધ આમ જ બળી રહ્યો છે. માટે હે જીવ! ક્ષણે ક્ષણે તારા આત્મ ધનને આવડા મોટા પાપથી શા માટે ભરી રહ્યો છે.
પરની અપેક્ષા અને સ્વની ઉપેક્ષામાં જ તું તારી ઘર બદી રહ્યો છું. હું એ જીવ ! તને આવું શોભે છે ખરું? આજથી જ સંકલ્પ કર, મારા આત્માને ઉજળી દિશામાં લઈ જઈશ.'
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય મધુરમ્ ઃ સમ્યગૂ સૂત્ર-અર્થમાં મેક્ષની જનેતા રહી છે. અંધેર”
તેને માટે આવી વાતે બોલાય .. - અંધેરી નગરી, ગંડુ રાજા બાર
–ી સેના અને કેહરા ને તેર દરવાજા.
મણકા અંધેરી નગરી ચપાટ રાજા ટકે શેર સુખનું મૂળ ધર્મ છે. ભાજી ટકે શેર ખાજા.
પૂન્ય વડે પાપને ક્ષય થાય છે. જ્યાં અંધાધુંધી હોય, જે રાજ્યમાં મા અને માતૃભૂમિની કોઈ કિંમત છે ન્યાય આંધળો હોય, જ્યાં ઘોડાં–ગધેડાને આંકી શકતું નથી. જ એક જ લાકડીએ હંકારાતા હોય. જ્યાં તમે બીજા માટે જેવું વિચારશે તેવું છે. જ રાજા મૂર્ખાઓને શિરોમણી તુલ્ય હોય બીજા તમારા માટે વિચારશે.