Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ વર્ષ ૧૦ અંક ૩૦-૩૧ : તા. ૩૧-૩-૯૮ :
: ૭૬૭ , છે બચાવી ના શકી. જ્યારે હે પુત્ર! હું તેને બચાવી શકી તે પણ તારાથી દૂર જ રહી છે 2 હું ભાગ્યવિહીન છું.” આ રીતે પિતાની જાતને વારંવાર ધિક્કાર્યા કરતી માતૃઢનાથી જ વલોવાઈ ગયેલી માતા દેવકી નંદપત્ની યશેઢાને કહ્યા કરતી હતી કે–હે યશોદા ! તું દર ત્રણે ભુવનની સ્ત્રીઓમાં સૌભાગ્યવતી છે કે જેને ખેાળે અહર્નિશ આ બાકળથી છે દિ અલંકૃત થયેલ ભર્યો ભર્યો રહે છે. તે કુલ અને તે ગેકુલ પણ રમ્ય છે જ્યાં આ આ બાળક હંમેશા રમતો રહે છે.”
આ રીતે યશોદાની પ્રશંસા કરી કરીને બાળકને મનભરીને વાત્સલ્યથી વહાલા કરી કરીને આખરે મજબૂરીથી મથુરા તરફ પાછા ફરવાની વેળાએ દુઃખતા હૈયે બાળ- ૨ ઇ કથી વિખૂટી પડતી માતા દેવકી જેટલા ઉત્સાહથી ઝડપભેર ગોકુલ આવે છે તેટલા જ છે તે ઉગથી ગમગીન દશામાં ધીમે પગલે મથુરા તરફ પાછી ફરે છે.
ત્રણ ખંડનો માલિક, આવતી ચોવીશીના તીર્થકર, ક્ષાયિક સમકિતનો ધણી એ જુએ ખરા જન્મે છે એક કારાવાસમાં અને ઉછરે છે સગી માતાથી દૂર દૂર ક્યાંક નંગકુળમાં યશા ઠંધાના ખોળામાં. ' નંદ ગોકુળમાં ગેપીએ કૃષ્ણને રમાડતા, ધરતી નથી.
બાલકૃષ્ણ ૪-૫ વર્ષના થયા હશે ત્યારે પૂતના અને શકુની નામની બે વિદ્યાજ ધરીએ પૂર્વભવના વેરને યાઠ કરીને બાલકૃષ્ણને હણી નાંખવાના ઇરાઢાથી આવી.
બાલકૃષ્ણ તે પિતાના મિત્રો સાથે રમી રહ્યો છે. પરંતુ બાલકૃષ્ણને આધીન થયેલી & દેવીઓએ આ હણવા આવેલી બંને વિદ્યાધરીઓને હણી નાખી. સજજનોનું મરણ છે
ઇચ્છનારનું જીવન જ્યાં સુધી ટકે ? છે ગોકુલમાં સર્વત્ર ક્રીડા કરવા જતાં કૃષ્ણ જીદ કરીને ગોપીઓના દૂધ-દહીના ઇ જ વાસણ ઉંધા પાડીને ઢાળવા લાગ્યો હતો. અલબત્ત ગોવાળોને આથી નુકશાન થતું ? છે. હોવા છતાં ગેવાથી સ્ત્રીઓને સહેજ પણ ઉદ્વેગ થતું નહિ. ઉપરથી જીદ કરીને ૨ ગોપીઓના હાથમાંથી દૂધ-દહીંના વાસણે ખેંચી-ખેંચીને ઢાળી નાંખતો ત્યારે ગેપીછે અને તે બાલકૃષ્ણ અતિપ્રિય લાગતું. અત્યંત પ્રચંડ તાપ વેર હોવા છતાં જુઓને ૬ કે આ સૂર્ય કે અપ્રિય બન્યું છે, ક?િ " છે. આમ કૃષ્ણની તથા ગોપીઓના તેફાન-મસ્તીભર્યા દિવસો વીતી રહ્યા છે.
ધીરે ધીરે બાલકૃષ્ણ ૭-૮ વર્ષના થયા. અને તે અરસામાં તેની કીતિ ચારે છે 8 દિશામાં ફેલાવા લાગી. બંને નંદન મહા શકિતશાળી છે. આવી વાતે મથુરામાં પણ આ