Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એ ૮૨૨ :
કા
: શ્રી જૈન શાસન [અહવાડિ] તીથ અને તિથિની આરાધના કરવા માટે મહામય (મેહમયી નગરીના જ જ પુન્યશાળીઓની જોરદાર આવવાની ઉત્કંઠા થવાથી કાર્યકર્તા ભાઈઓએ ભારે પ્રયત્ન
કરી તન-મન-ધન દ્વારા જેટલી સગવડતા મળે તે માટે બધા પ્રયત્ન કર્યા હતા. તે છે ર માટે મુંબઈથી ૧, ૨, ૩–ત્રણ ત્રણ પે. ટ્રેનનું સુંદર આયોજન કરાયું હતું. જેનું છે એ નામ સિધ્ધગિરિ-હસ્તગિરિ-વિમલગિરિ રખાયું હતું. હજારો યાત્રિકોને પડઢરાજ અમઠાવાથી પે. બસ દ્વારા કલીકુંડ તીર્થ ને હસ્તગિરિ તીર્થની જાત્રા કરાવી હતી. ૨ ને સાંજે સિધ્ધગિરિરાજની ગઢમાં પ્રવેશ થયો હતો.
ફા. સુઢ ૧૨ ને સોમવાર સવારે પૂજ્યો સાથે વાજતે ગાજતે જ્ય તલાટીના પર દર્શનાર્થે પધાર્યા. પછી બપોરે ૨-૩૦ થી ૫ ક. સુધી સૌધર્મ નિવાસમાં રામનગરી જ વિશાળ મંડપમાં હજારો પુન્યશાળીઓને ૩-૩ આચાર્ય ભગવંતોએ તીર્થ અને ૨ ર તિથિનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. તેમાં ફા. સુઢ ૧૩ના વિસે સવારે તળેટીમાં આ છે પ્રથમ અષ્ટપ્રકારી પૂજા તથા અન્ય ચઢાવવા બોલાતા તેની સારી ઉછામણીએ થઈ હતી. આ આ ફા. સુઢ ૧૨ ના રોજ સાંજના સમયે તળેટીએ ભવ્યાતિભવ્ય મહાપૂજાનું આયો- ૪
જન કરાવ્યું હતું. તળેટી ઉપર સેનાના વરખ, સેંકડો ફલોની સજાવટ-સેંકડો દિવાઓ, વાંજિત્રોથી તીર્થ દેવવિમાન જેવું લાગતું હતું જેને સઘળેય લાભ મુબઈ નિવાસી શ્રી નયનબાળા બાબુભાઈ જરીવાલા કલ્યાણભાઈની ઉઢારતાની હજારો ભાવિક ન કોએ ભૂરી ભૂરી અનુમેહના કરી.
ફા. સુઢ ૧૩ મંગળવાર એટલે સોનાને દિવસ જેની રાહ જોતા હતા તે પરમ દિ છે પવિત્ર દિવસે સવારે શત્રુ ય દર્શનથી શ્રી સંઘ વાજતે ગાજતે ગિરિરાજનું જયના 8 કરતા જય જય શ્રી આદિનાથના નારા લગાવતા ભાગ્યશાળીઓ તળેટી પધાર્યા ત્યાં જ જ સામુઢાયિક પૂજા, ચૈત્યવંદન સુંદર રીતે થયું હતું. ત્યાં શ્રી સંઘ સાથે ભાવિકે છે
ગાઉની યાત્રામાં જોડાયા. જેમાં નાની વયના બાળકે ૩ થી ૬ વર્ષની ઉંમરના જેવા , છે કે ભવ્ય-દિવ્ય વસ્તુપાલ-તેજપાળ ત્રિભુવનકુમાર મયણ નિરાગી, રૂષભ વેરા જેવા છે
બાળકોએ ઉ૯લાસ પૂર્વક જાત્રા કરી હતી તેમાં લગભગ ૮૦ વર્ષના વયેવૃદ્ધ દાદાને પર ધેમ ધખતા તાપમાં ખુલા પગે ચાલતા જોઈને ૩ થી ૪ યુવાને એ કાકાને પૂછયું : ૨ છે કાકા તમે ખુલ્લા પગે આવા તાપમાં ચાલો છો તે લો આ મારા ચંપલ પહેરો. આ હું ત્યારે આ દાઢા વયમાં વૃધ્ધ પણ મનના સાચા વીરના સેવક હતા. છે તેમણે કહ્યું કે હે પુન્યશાળી જીવો સાંભળો મારી પાસે કરોડો રૂપિયા છે. પણ છેઅહીંયા તીર્થ અને તિથિને સાચે માર્ગદર્શન પામ્યા પછી આજ્ઞા મુજબ ચાલવું જ