Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે તથા શ્રાવક શ્રાવિકાના ઉધાર માટે અને ઉપાશ્રયાત્રિ માટે જરૂરી દ્રવ્યને સમાવેશ િન કરત.
પં. શ્રી અભયશેખર વિ. ગણિવરે “અવ્યયનીવિ=પરિપાલન સંવર્ધન દ્વારાહીયમાનમૂલઈનમ એ પાઠને અર્થ આ પ્રમાણે કર્યો છે..
આ રીતે જિનાલય નિર્મિત કરી તેની સારસંભાળ સાધુઓને ન ભેળવી દેવી. ૨ છે કિન્તુ ગૃહસ્થ સ્વયં કરવી તે માટે અવ્યયનવિની વ્યવસ્થા કરવી એટલે કે ધનની જ વ્યવસ્થા એવી કરવી કે જેથી રાખવામાં આવેલી એ મુડીનું પરિપાલન સંવર્ધન થયા ? જ કરે. એમાં ઘટાડે ન થાય.” '
, - અહિંયા પન્યાસશ્રીએ જિનાલયની સારસંભાળ માટે અવયયનીવિ ધનની વ્યછ વસ્થા કરવાનું જણાવ્યું એથી એ નિશ્ચિત થાય છે કે એ ધન જિન મંદિર ની સાર છે જ સંભાળ માટેનું હોવાના કારણે કલ્પિત દેવદ્રવ્ય જ ગણાય અને એ જિન મંઝિરની જ સાર સંભાળ માટે જ ઉપયોગમાં આવે. સાધુ સાધ્વીના વૈયાવચમાં તથા શ્રાવક-શ્રાવિ- ૨ છે કાના ઉધ્ધાર કે ઉપાશ્રયાદિના નિર્માણમાં ઉપયોગી થઈ શકે જ નહીં.
એમણે અચયનીધિમાં સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા કે ઉપાશ્રયાત્રિના નિર્માણ માટે જોઇતા દ્રવ્યને સમાવેશ નથી કર્યો એથી કરીને પણ એ નિશ્ચિત થાય છે કે જ અક્ષયનીવિ. રૂપ ધન એ જિન મંદિરની સાર સંભાળ માટેનું કલ્પિત દેવદ્રવ્ય જ છે. જ
ખરેખર ઉપાધ્યાય શ્રી યશ વિ. મ.ના ગ્રંથ અને ટીકાએ સુ યવસ્થિત છે , ર એને જ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એ મહાપુરૂષની ટીકા અને ગ્રંથ પર ટીકા એ લખવાના ચાળા કરવા જેવા નથી આટલું મુનિ શ્રી યશ વિ.એ સમજી લેવું જોઈએ છે છે જેથી જૈન શાસનમાં અસંગતીઓ અને વિસંવાદિતાએ ભવિષ્યમાં ઉભરાય નહી !
એવી જ રીતે દ્રવ્ય સપ્તતિકા ગ્રંથની અવસૂરિ પૃ. ૧૦૭ પરના વીત્યદ્રવ્ય સતિ છે જિનમંઢિર પ્રતિમાઠિસંભવા તત્સત્વે વિવક્ષિતપૂજાઠિસંભવઃ ચેત્યાદ્રિવ્ય વિનાશે વિવ- ૨ આ ક્ષિત પ્રજાઝિલો પર
આ પાઠનું અનુસંધાન સંમેલન પરસ્તેએાએ તથા મુનિશ્રી યશ વિ. બે કર્યું છે છે. હેત તે સ્વયથી પૂજા કરવા માટેની સ્થિતિ વગરના કે સ્થિતિ સંપન્ન પણ સ્વદ્રવ્યથી પૂજા કરવાની ભાવના વગરને શ્રાવક દેવદયથી પૂજા કરી શકે આવો દેવઢવ વિના- ૨ શઠ ઠરાવ જ કર્યો ન હત અને “સતિ દેવદ્રયે” ઇત્યાદિના સાત પાઠથી એ સંમે છે લનના ઠરાવની પુષ્ટી જ કરી ન હત પરંતુ સંમેલન પરસ્તોએ એ પાઠને જાણવા