Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ વર્ષ ૦ અંક ૩૮-૩૯ : તા. ૨૬-૫–૯૮ :
: ૯૪૧ દિ કે તમામ રાજકીય પક્ષે અને અપક્ષમાં હીસ્ટ્રીશીટર એટલે કે જેમની સામે ગુનાખોરીના છે
ખટલામાં ચાલી રહ્યા છે તેવામાં જોવા મળશે. જેમાં ગુનાખેરીમાં સંડોવાયેલા છે ? છે પણ ખટલાએ મંડાયા નથી તેવામાં પણ જોવા મળશે. આમ રાજકારણનું ગુનેગારીકરણ છે. કોઈ એક પક્ષને ઈજારો નથી. સામ્યવાદી પક્ષના નામુદ્રીપાત્ર અને રાજેશ્વર રાવ જેવા છે છેઅનેક નેતા એ તમામ સંપત્તિા પક્ષને ચરણે ધરી વૈછિકે ફકીરી સ્વીકારી હતી તેવા આ છે સામ્યવાદી પક્ષોમાં પણ ગુનેગારોને પ્રવેશ અપાય છે. પશ્ચિમ બંગાળમાં એક માર્ક સ
વાદી સામ્યવાદી પ્રધાને કેગ્રેસ પક્ષના અસામાજિક તને મુકાબલે કરવા એક ૨ - અસામાજિક તત્ત્વને સહકાર લીધાની જાહેર કબુલાત કરી છે.
આનો બચાવ કરતી એક અખબારી મુલાકાતમાં તેમણે કહ્યું છે કે આ અપવાદ્ય છે ત્ર છે અને તેનું પુનરાવર્તન નહી થાય. આ કબુલાત એ ચોરી કરતાં પકડાઈ ગયેલા જ જ ચોરની કબુલાત જેવી છે. જાણકારો કહે છે કે-પશ્ચિમ બંગાળના ગામડાઓમાં અને ૪ આ પંચાયતેમ ગામના ગુનેગારે માર્કસવાદી સામ્યવાદીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ૬ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ હીસ્ટ્રીશીટરો ભાજપના વિધાન સભ્ય છે. લાલુપ્રસાઢ યાઢવ છે અને મુલાયમસિંહ યાદવના તે બધા વિધાન સભ્ય હિસ્ટ્રીશીટરે બનવાની ક્ષમતા ન ધરાવે છે. ગુનેગારોને સંરક્ષણ છત્ર પુરૂં પાડી રહેલા પ્રધાને, સચિવ અને ઉચ્ચકક્ષાના જ છે. પોલીસ અધિકારીઓને પણ અસામાજિક તત્ત્વોમાં સમાવેશ કરીએ તો આપણે અપર વાક શોધવાની જ મહેનત કરવી પડશે.
આનાથી પણ વધુ ભયજનક વાત તે એ છે કે સરકાર કે રાજકીય પક્ષે રાજએ કારણના અપરાધીકરણના મૂળ સુધી જવા માગે છે અને તેને નાબુઢ કરવાની ઇચ્છા & ધરાવે છે એવો વિશ્વાસ કેઇને બેસતું નથી. સામાન્ય લોકોની વાત તે જવા દઇએ છે ૨પણ ઈન્ટેલીજન્સના બ્યુરો, સી. બી. આઈ. અને વિદેશી જાસૂસી અંગે ધ્યાન રાખતી જી રે સંસ્થાના વેહરા સમિતિમાં બિરાજેલા વડાઓને પણ આવો વિશ્વાસ ન હતે એવા
નિષ્પા૫ કબુલાત હરાએ તેના અહેવાલમાં કરી છે. વેહરા તેમના અહેવાલમાં લખે શું છે કે ચર્ચા દરમ્યાન મને જણાવ્યું હતું કે કેટલાક સભ્ય ખુલ્લા દિલે ચર્ચા કરતા છે છે અને તેમના મંતવ્યો વ્યક્ત કરતાં અચકાતા હતા અને સરકાર આ બાબતમાં મૂળ સુધી છે જવા માંગે છે તે બાબતમાં તેમને વિશ્વાસ બેસતું ન હતું. કે દેશમાં થઈ રહેલા રાજકારણના અપરાધીકરણની સૌથી વધુ સત્તાવાર માહિતી છે ૬ દેશની જાસૂસ ખાતાની ત્રણે પાંખના વડાઓની પાસે હોય છે અને જ્યારે તેમને જ છે ર આ બાબતમાં સરકારની પ્રમાણિક્તામાં વિશ્વાસ ન હોય ત્યારે સરહ્મર અને રાજકીય