Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે હદય, કિંડની અને આંખ જેવા અંગોનો ગેરકાયદે વેપાર છે
ભારતમાં ફૂલ્યોફાલ્યો છે.
જે કઈ વ્યકિતનું હૃઢય, કિડની કે આંખ જેવા અંગે નબળા પડી જાય, તે છે જ તેને સ્થાને સારા-સબળા અંગેની રોપણી કરવાનું કાર્ય આમ તે વર્ષોથી ચાલ્યું જ
આવતું જોવા મળે છે, પણ તાજેતરના મહિનાઓમાં નબળા અંગોને સ્થાને સબળા જ આ અંગોની રોપણી કરવાની શસ્ત્રક્રિયાઓ અનેક ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં છે. સારા પ્રમાણમાં થઈ રહી છે. તેમાંય ખાનગી હોસ્પિટલમાં શ્રીમંત બિમાર દર્દીએ આ ૨ દ્વારા આવી શસ્ત્રક્રિયાઓને ખૂબ જ પ્રાધાન્ય અપાય છે. માત્ર પૈસા હોવા જરૂરી છે. છે ચોકકસ કિંમત ચૂકવે અને નબળા અને સ્થાને સબળા અંગે મેળવો.
ભારતભરમાં આવા અંગેની બેન્ક ખુલેલી જોવા મળે છે, અને આવી છે કે માં હૃદય, કિડની અને આંખ જેવા અંગે મેળવવા માટે ગરીબ લોકોને પૈસા તથા લાલચ $ આપવામાં આવે છે.
- આવા અંગો મેળવવા માટે તબીબી નીતિનિયમોને બાજુ પર મૂકે, યેનકેન ૨ જ પ્રકારે ગરીબ લોકોને ફસાવી અનેક તબીબે આચરતા હોવાના અસંખ્ય કિસ્સાઓ છે બહાર આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
અખાતના દેશમાંથી આવેલા શ્રીમંત આર કે અન્ય વિદેશીઓ પોતાના આ ૨ નબળા અંગોને સ્થાને સબળા અંગેની રોપણી કરવા ભારતને વધુ પસંદ કરે છે તેવો જ એક અણસાર તાજેતરમાં હાથ ધરેલા અભ્યાસમાં મળતા હતા.
ભારતમાં અમુક વિસ્તારમાં ગરીબ અને અભણ લોકોને અંધારામાં રાખી, કે જ તેમની પર શસ્ત્રક્રિયા કરવામાં આવે છે અને અમુક પૈસા આપી તેમની કિડની કાઢી જ 6 લેવાય છે. આવી શસ્ત્રક્રિયાએ અનેક ખાનગી ડેકટરે દ્વારા થતી હોય છે.
આય બેન્ક એસેસીએચન ઓફ ઇન્ડિયાના મહામંત્રી કે અનિતા પંડયાએ છે જણાવ્યું હતું કે અનેક એવા લોકો છે કે જેઓ પોતાની ચક્ષુઓનું કામ નથી કરતા છે * સગાવહાલા પાસે નથી કરાવતા. આવા દાનથી અનેક અંધજનોને નવી દ્રષ્ટિ મળી શકે તેમ છે. પરંતુ આ માટે તેમને તેમનો ધર્મ કે સમાજના બીજા નીતિનિયમે નડે છે, જ
જ્યારે બીજી બાજુ અનેક ગરીબના સારા સારા અંગોને લેભાગુઓ ખરીદી લેતા જેવા છે 8 મળે છે. અનેક એવા લેકે પણ છે. જે સાચે સાચ કયાથી પ્રેરાઈને પોતાના કુટુંબીછે જેને કિડની કે આંખ જેવા અંગે દાન કરે છે. પણ મોટે ભાગે આવા કિસ્સાઓમાં જ રે ગેરરીતિ આચરતી જોવા મળે છે તેમ તેમણે જણાવ્યું હતું. (મું. સ. તા. ૪-૪-૯૪) દિ