Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
LEG ELHELE
જામનગર-અઢાબાવા ચકલામાં શાંતિભવન જૈન ઉપાશ્રયમાં બિરાજમાન છે પૂ. તપસ્વી મુ. શ્રી દિવ્યાનંa વિ. મ. ૧૦૦+૧૭ મી ઓળીની પૂર્ણાહુતિ પ્રસંગે જેઠ જ સુદ ૧૫ ના શાહ કેશવલાલ ધારશી પારેખને ત્યાં વાજતે ગાજતે જવાનું થયું ત્યાં હું માંગલિક પ્રવચન થયું. સવારે ૯ વાગ્યે પ્રભુજીને ૧૮ અભિષેક થયા. બપોરે શ્રી ભરત- છે
ભાઈ પટેલ તરફથી ૯૯ પ્રકારી પૂજા ભણાવાઈ. પૂજા માટે પ્લોટમાંથી વિમલનાથ ? છ જિનેન્દ્ર સંગીત મંડળ આવેલ. આરાધકો તરફથી જામનગરના ૧૪ દેર સરે આંગી ૨ચાવી હતી.
આણંદ-અત્રે પૂ મુ. મોક્ષતિ વિ. મ. પૂ. આઢિની નિશ્રામાં બે પરિકર છે દિ દેરાસરની વર્ષગાંઠ દેવી પ્રતિષ્ઠા ઉપાશ્રય ધર્મશાળાનું ઉદ્દઘાટન પૂ. મોક્ષર િવિ. મ. ર ની દીક્ષા તિથિ વિગેરેની ઉજવણીનો મહોત્સવ સુંદર થયો. પંદર વર્ષના ૮ ક્ષા પર્યાય છે જે અનુસરીને ૧૫ રૂા. સંઘપૂજન તથા સંઘ તરફથી પ્રભાવના થઈ. સિદ્ધચક્રપૂજન વરઘોડો આ વિ. સુંદર થયા.
છાણી-અમીનનગરમાં જેઠ સુદ ૭ વર્ષગાંઠ શાંતિસ્નાત્ર આદિ થયે . વડોદ્ધરા ૨ આકેટામાં સિદ્ધગિરિ સંઘના સફળ સૂરાધાર હિંમતભાઈ તરફથી જિનાલય ની વર્ષગાંઠ હું અઢાર અભિષેક આઢિ થયા.
બોરીવલી ચંદાવરકરેલેન–આ. ભ. મહાબલ સૂ. મ. તથા શાસ. પ્રભાવ છે પૂ. આ. ભ. પુણયપાલ સૂ. મ. આદિ ઠાણા પધારતા શાહ પ્રકાશભાઈને ત્ય ગુરૂ પૂજન છે તથા સંઘપૂજન થયેલ. ત્યાંથી વાજતે ગાજતે સંઘ રાજમાર્ગ ફરી ઉપાશ્રયે ધારેલ. ત્યાં 2પૂજાનું સુંવર શૈલીમાં પ્રવચન ફરમાવેલ, ત્યારબાઢ જુઢા જુઠા પુણ્યશાળ ઓ તરફથી 9 ગુરૂપૂજન તથા ૧૬ રૂા.નું સંઘપૂજન તથા લાડવાની પ્રભાવના થયેલ. ૧૦-૧૦ વર્ષો છે જે બાદ આ સંઘ પર પૂની પધરામણી થયેલ. તેથી સંઘમાં ઘણો ઉલ્લાસ પૂર્વક જ દે છે છે જુદે ઠેકાણેથી ભાવિકો પધાર્યા હતા. તેમની પણ સાધર્મિક ભકિત કરાયેલ હતી. તબિ- એ છે યત નાદુરસ્ત હોવાથી ગુજરાતથી ઉગ્ર વિહાર કરી–બોરીવલી, મલાડ, પાલ, વગેરે થઈ છે છે લગભગ જેઠ વઢિ ૩ ના રોજ ચંદનબાળા, વાલકેશ્વર મથે પ્રવેશ થયો છે.