Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે કે ગૌરક્ષા વિશે મુસ્લીમ વિભૂતિઓના ઉદ્દગારો એક
૧. હરગીજ નહી પહુંચતે અલ્લાહ કે પાસ, કુર્બાનિયાં કે ગત ઔર ઉનકે ? આ ખૂન અલબત્ત, પહુંચતા હે અલ્લાહ કે પાસ તુર હાર તકના ઔર પરહેજગારી. છે
–કુરાન શરીફ સૂર-એ-હજ ૨. ગાયનાં દૂધ-ઘી તમારી તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. તેનું માંસ નુકશાનકારક છે
–પેગંબર સાહેબ- નિશાયાતવાદી પુસ્તકમાંથી રે ૩. સ્તની પરહેજો રાખે, તેની આદત શરાબ જેટલી જ હાનિકારક છે. આeત, પડયા પછી છુટતી નથી. –હજરત સ્માન– પહલા હદીસ સાઈસ્લામે ? ૪. ગાયની કુર્બાની ઇસ્લામ ધર્મનો નિયમ નથી.
-કુનેહ હુમાયુની ભા. ૧, ૫, ૩૬૦ ૫. મુસલમાનોએ મુલ્લાઓ અને પીરની વાતમાં ન આવી જઈ હિંદુઓ સાથે જ છે શાંતિ રાખવી જોઈએ, હિન્દુસ્તાન માટે ગાય અને બળઢ બહુ ઉપકારી ઝવ છે. તમારે છે છે. તેને વંશ–વૃદિશ થાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ
–અફધાનિસ્તાનના ભૂતપૂર્વ અમાનુલ્લા ખાન છે ૬. તમારે તમારા મનમાંથી ધાર્મિક પક્ષપાત દૂર કરી દેવો જોઈએ. પ્રત્યેક ધર્મના નિયમ પ્રમાણે ગૌ-હત્યાને પરહેજ રાખવે.
-બાબરે તેના પુત્ર હુમાયુને લખેલ પત્ર જમાદિલ અલ ૯૩૦ હિજર ર
૭. કુરાન અને અરબ પ્રથા પ્રમાણે કેઈપણ ગાયની કુરબાની મર્થન કરતાં જ છે નથી.
--હકી અજમલ ખો ૮. હિજ એગ્નેટેડ હાઈનેસ હજુર નિઝામે ગાયની કુરબાની બંધ કરવાને ૨ આ હુકમ સાદર ફરમાવ્યું.
-તે કેહીન્ટ પેપર ૧૮–૧૧–૩૯ જ ૯. હિંદુ-મુસ્લીમને એક મંચ ઉપર લાવવા માટે ગૌરક્ષાથી મો જે કોઈ ઉપાય નથી.
| મુસલમાન મિત્રોને હું કહીશ કે, કુરાને શરીફમાં જે ખુદાને કલામ છે. ક્યાંય છે કે ગાયના માંસ ભક્ષણને હુકમ નથી.
-મૌલાના કખિલ સાહેબ રે ૧૦. તુમ પર લાજિમ હૈ ગાયકા દૂધ ઓર ઘી, ખબરદાર! ઉસકે (માપ્ત) જ સે ઉસકા દુધ, શિફા ધી ઇવા હૈ ઔર ગેસ્ત બીમારી હ -કિતાબ મસ્તર ૨
૧૧ ગૌ વધ નિષેધને પ્રશ્ન હવે લાંબા સમય સુધી સ્થગિત રાખી શકાય નહી. ૨ જનતંત્રના સિદ્ધાંતોનુસાર જનતાને માંગો સ્વીકાર કરવું જ જોઈએ.
-રફી એમ કડવાઈ જ