Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૦ અંક ૪૨-૪૩ : તા. ૨૩-૬-૯૮: ”
: ૧૦૧૧ ઉ) : તે સાધુ ભગવાનને સાધુ નથી. જેને પોતે ખરાબમાં ખરાબ માની જ ૨ છેડયું, તેને બીજાના ગળામાં વળગાડે તેને કેવો કહેવાય? જ પ્ર : હૈયામાં કરૂણું આવે તો?
ઉ૦ : તેના હૈયામાં કરૂણા નથી પણ તે નિ ય થ છે. પૈસાત્રિ માટે ડાછે દેડ કરતાં જે જેને દયા ન આવે તેને એ હાથમાં જ રહી જાય. આજે તમે જે 8. આ રીતે જીવી રહ્યા છે, દેડાદોડ કરી રહ્યા છે. કે તેથી અરે, તમારી દુર્ગતિ નજરે જોઈ રહ્યા છીએ. આવું જાણવા છતાં અમે તમને છે ચેતવીએ નહિ, તે અમે પહેલા નંબરના “ગુનેગાર છીએ. કસાઈ કરતાં ભૂંડાં છીએ કે હું તમારા “વિશ્રવાસઘાતી છીએ. પટકાયના રક્ષક અમે, તમારા જેવા પંચેન્દ્રિય દુર્ગતિમાં જાય તે ગમે ?
પ્રહ : આજે તે પૈસાની બોલબાલા છે. ઉ૦ : જૈનશાસન તે પૈસાને તુચ્છ માને છે. ધર્મ વિના કશું સારું માનતા નથી. આ પ્ર : સત્યના ગ્રાહી થવું કે આગ્રહી થવું ?
ઉં ? જેને સત્ય ગ્રહણ કરવું હોય તેને, સત્ય મરી જાઉં પણું ન મૂકું છે તેવો આગ્રહ હ જ જોઈએ. આ આગ્રહ ન હોય તે તેને સત્ય પકડયું ? જ નથી.
પ્ર : ભગવાન સત્યગ્રહી હતા કે નિરાગ્રહી?
ઉ૦ : શ્રી ઋષભદેવસ્વામિ ભગવાને દીક્ષા લીધી ત્યારે બીજા ચાર હજારે પણ છે છે દીક્ષા લીધી. ભિક્ષા કેમ લેવી તે ખબર ન હતી તેથી ચાર હજાર તાપસ થઈ ગયા જ છતાં ભગવાન બોલ્યા નથી. તેર-તેર મહિના ભીક્ષા ન મલી તે ય કશું બોલ્યા નથી. છે. પાછા આવીને ધ્યાનમાં જ ઊભા રહેતા. ભગવાન સત્યના જ આગ્રહી હતા કે સત્ય છે વિના કશું બે લાય નહિ. આ પ્ર૦ : સત્યને આગ્રહ તે કાગ્રહ નહિ ? આ ઉ૦ : સત્યની વાત તે કઢાગ્રહ ! બેટી વસ્તુને પકડી રાખવાનો આગ્રહ
તે કદાગ્રહ કહેવાય. સાચી વસ્તુને પકડી રાખવાનો આગ્રહ તે સદાગ્રહ. માથું 4 જાય તે જવ દે પણ અસત્ય ન બોલે તે ન જ બોલે. રાજા હરિશ્ચંદ્ર સત્ય ખાતર છે છ રાજપાટાઢિ છોડયું. સાચાને સાચું અને બેટાંને છેટું કહેવું જ જોઈએ પણ તમને
સારું લાગે . અમારાથી બેલાય નહિ. માટે ડાહ્યા થાવ અને સમજતા થાવ તેટલી છે ભલામણ.