Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
દિ વર્ષ ૧૦ કે ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
સમા જ્યાં સુધી માનવીને તેના ગુણ અને સમાજને તે શું આપે છે તેના જ દિ આધારે મૂલવતે નહીં થાય ત્યાં સુધી એક નહીં તે બીજા પ્રકારે આવી સ્થિતિ રહે છે. જ વાની જ, જે સમાજ લક્ષમીપૂજનમાં રાચતે હોય અને લક્ષમી કેવી રીતે મેળવી તેના જ ઉપર નહીં પણ લક્ષમીના ઢગલાની ઉંચાઈ પર જ નજર ઠેરવતું હોય ત્યાં ધનિક છે ગુનેગારોની બોલબાલા રહેવાની જ. આપણે જીવનના દરેક ક્ષેત્રમાં ધનને જ સર્વગુણ છે છે સંપન્ન ગણવાનું બંધ નહી કરીએ ત્યાં સુધી કેઈ નેડલ એજન્સી કારગત નીવડી ન જ ન શકે. સમાજ ધનને કયાં અને કેટલું પ્રાધાન્ય આપે છે તેના પર સરસરી નજર નાંખીએ.
ધનમાં જ તમામ સદગુણે જોવાની આ૪ત સમાજે કેળવી છે. બેડોળ યુવાન & ધનિક હોય તો તેને પુત્રી પરણાવનારાઓની કતાર લાગે છે, જ્યારે ગરીબ બળ તરફ છે છે કેઈ નજર પણ નાંખતું નથી. આનો અર્થ એ થશે કે ઘનમાં સુંદર સમાયેલી છે. આ
અપ્રમાણિક પનિક માણસની સમાજમાં ગરીબ પ્રમાણિક માણસ કરતાં વધુ આબરૂ જ હોય છે. તે દેવાળું કાઢ્યું હોય કે બેંક પાસે ધિરાણ લઈ સફળતાપૂર્વક ડુબાડયું હોય હું તો તેની અ બરૂ આર વધે છે, ધનિક અપ્રમાણિક માણસની શાખ પાત્રતા બેંક પાસે છે
પણ ઉંચી હોય છે અને સહેલ ઈથી ધિરાણ મેળવી શકે છે. પ્રમાણિક ગરીબ માણસને એ કઈ ધિરાણ આપતું નથી. ધિરાણમાં આવશ્યક વસ્તુ ચૂકવણી અંગેની પ્રમાણિકતામાં છે છે વિશ્વાસ છે. આ કસોટીએ જોઈએ તે ધનને જ પ્રમાણિકતાનો પર્યાય માની લેવામાં જ ૨ આવ્યો છે.
જેણે જીવનમાં ક્યારેય મૌલિકતા ન બતાવી હોય તે ડફેળ પણ ધનિક માણસ જ સમાજ અને વહીવટના ઉચ્ચાસને સડસડાટ પહોંચી જતો જોવા મળે છે પણ મૌલિકતા, છે સર્જનાત્મકતા અને ફળઢાયી વિચારો ધરાવનાર નિર્ધન માણસ માન્યતા અને તકના
અભાવે પાયામાં ધરબાતે રહે છે. આનો અર્થ એ થાય કે સમાજે ધનને જ સર્જનાછે ત્મકતાનો શપગાર પહેરાવવાની, આદત કેળવી છે.
બજાર માં ઉંચી કિંમતે વેચાતા માલમાં ઉંચી ગુણવતા હોય છે એવી ભ્રામક . છે. માન્યતા પ્રવ છે. ઉંચી ગુણવતા ધરાવતી વસ્તુ સસ્તી હોય તે તેની કિંમત થતી આ
નથી. આ વલણનું તાત્પર્ય એ છે કે ઉંચી કિંમત એટલે કે ધન એજ ઉંચી ગુણવતાની જ પારાશીશી છે
જે કલાકાર પિતાની સામાન્ય કૃતિને પણ ધનિકમાં ઉંચી કિંમતે વેચવા જેટલી વિ. છે વગ ધરાવતો હોય તેની કૃતિઓ ઉચ્ચકેટિની ગણાય છે, જે કલાકાર વધુ મૌલિક છે છે અને સુંદર કલાકૃતિ સર્જતે હોય પણ ઉંચી કિંમતે વેચી ન શકતા હોય તેની કલા