Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ તા. ૯-૬-૯૮ :
શું તમે એમ માના છે કે ઐરાવણની જગ્યાએ રાસભને ! ચિંતામણીની જગ્યાએ કાચને! અને સુવર્ણની જગ્યાએ થિરને ગેાઠવાય ?’
(લાલ આંખ કરતાં) ભાજ-કેાની આગળ મેલેા છે? હું કાણુ ? ધનપાલ કવિ-અન્નદાતાં.
ભે–કહું તેમ કરવુ પડશે.
ધનપાલ કવિ-નહિ બને. ભા-પરિણામ ભયંકર આવશે, ધનપાળકવિ—હું ભાટ નથી.
ભાર હાજી હા કરે. પૈસા માટે ખેાટુ' પણુ લખે,
પડ. તેમ ન કરે. પૈસાને લાત મારે, સત્યને સ્વીકારે,
: ૯૮૩
જુએ રાજન્, અમારા જાતિ સ`સ્કારોને મે ક્યારનીય તિલાંજલી આપી દીધી છે. ધનની લાલચે આ ગ્રંથ કાંઇ રચ્ચા નથી. પરંતુ જ્યારથી શ્રી જૈનશાસન અને જૈન ધર્મીના સ્વીકાર કર્યાં છે ત્યારથી તે ધર્મ ઉપર મને ખમીર પ્રગટયુ` છે. તે ખમીર કેાઈ કાળે વિસરે તેમ નથી. તેના યત્ ચિત ઋણમાંથી છૂટવા।ટે મે' આ ગ્રંથ રચ્યેા છે તમારા ભગવાન કાં કાંઇ આપે છે કે મેલે છે. હુ તમને જે જોઇએ તે આપીશ. હજી પણ મેાલા, રાજાએ કહ્યું.
તમે આપી આપીને કદાચ રાજ પણ આપેા, પરંતુ મારા ભાગ્યમાં ન 'હાય તા આપશ્રી શું કરવાના ? મારા પરમાત્મા જે આપે છે તે અને તેવું તેા આપવાની કૈાઇની પણ તાકાત નથી અને એવી તાકાત ક્યારેય આવશે કે કેમ તેમાં મને શંકા છે. સકૃિત રૂપી સઘળુ‘ચ નિધાન હું તેમની પાસેથી પામ્યા છુ. તેથી ચલાયમાન એવા આ ધન-વૈભવમે કાણુ વ છે ?
જેમના આલખનથી મારા ભષાભવની ભાવડ ભાંગી છે અને મારા સઘળાય મનાવછિત પૂણ થઈ ગયા છે તેવા હું શા માટે અન્યનું શરણુ ગ્રહણુ કરવા હાથ લખાઉ. બ્રાહ્મણ કુળમાં જન્મવા છતાં જો આવી ખુમારી-સવ હેાયતે। જૈન કુળમાં જન્મેલાઓની કેટલી ખુમારી-સત્વ હાઇ શકે જરા વિચારો. જ્યાં ત્યાં ભીખ માંગવા એસી નહી જતાં અને વીતરાગ દેવ પાસે પણ શું નહીં માંગતા તેનેા જ ધર્મ સઘળીય સામગ્રી પૂરી પાડશે. વિશ્વાસ-શ્રદ્ધા જોઇએ.