Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ૯૭૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૬ એ કહ્યું- આજે જ કુળદેવી લાગે છે કે આપણા ઉપર પ્રસન્ન થયા છે. કે જેથી લોક્યમાં આ માણેક સમાન આ પુત્ર નજરથી જોઈ શકાય છે. આટલા વર્ષો સુધી અમાર દુર્ભાગ્યે 2 આપણે પુત્ર આપણાથી દૂર રહ્યો. રાજમહેલમાં ઉછરવો જોઈતું હતું તે ગાયનો છે રણહાર ગેપાળના કુળમાં ઉછર્યો. આટલો સમય આપણી નજરો તેના દર્શનથી છે વચિત રહી.
હવે શ્રીકૃષ્ણ ગોવિન્ડાને જોઇને કંસે પિતાના મંત્રી બૃહસ્પતિને કહ્યું “આવો રે ૨ વિજયી શત્રુ આ ધરતી ઉપર જીવતે છતાં ઋષિની વાણી બેટી શી રીતે પડે? અને જે છે મારી જેવો તેનો ખતરનાક શત્રુ હોવા છતાં વસુદેવે તેને શી રીતે ર ? ખેર... આ કે હમણાં જે થયું તે થયુ. થઈ ગયેલી વાતને વિચારવામાં હું માનતો નથી. વસુદેવે આ ૨ છે. શ્રીકૃષ્ણને (વાસુદેવને ગમે તેમ રફ હોય ભલે રહ્યો હોય, પણ મારા આ હૃષ્ટ- 9 છે પુષ્ટ ખતરનાક મહલ ચાણુરની આગળ હવે તે બચી શકવાને નથી. આજે જ એની છે એ જિંદગીને ફેંસલે આવી જશે. અને આ મલયુદ્ધના મેઢાનમાં તેના પ્રાણ ચાણુર , છેદ્વારા યમરાજને ભેટ ધરી હું અજર-અમર મૃત્યુંજ્ય બની જઈશ.”
આટલું પિતાના મંત્રીને કહ્યા પછી કંસે આંખના ઈશારાથી ચાણુરને મલ્લયુદ્ધ છે ૨ શરૂ કરવા પ્રેરણા કરી. છેકંસની આંખના ઇશારે જ દુષ્ટ-પુષ્ટ કઢાવર મહાબલિષ્ટ ચાણુરે કુરતાપૂર્વક આ અખેથી કૃષ્ણ તરફ કટાક્ષ કરતા ઉપસ્થિત રહેલા રાજચક્રના જેતા જ ગર્જનાપૂર્વક છે. કહ્યું કે-“અહીં જે કઈ ક્ષત્રિયકુળમાં જન્મેલ હોય અને પોતાની જાતને છે ર શુરવીર ગણાવતે હોય તે તે હમણાં હમણાં જ મારી સાથે મલ્લયુદ્ધ કરવા જ આવી જાય.”
આ રીતે ક્ષાત્રવટની-ક્ષાત્રકુળની થતી મશ્કરી ભર્યા આક્ષેપથી ક્રોધાયમાન થઈ ગયેલા ગોવિં એ જ ક્ષણે છલાંગ મારીને મંચ ઉપરથી ચાણુરની આગળ ઉપસ્થિત
થયા. અને ચાણુરને પોતાની ચુવારંભની વાણીમાં કુશળતાથી કહ્યું કે-“આ હું ક્ષત્રિયછે કુળને ઉત્તસ=ઝળહળાવનારો છું તથા મને હું શુરવીર માનનારે પણ છું. અને આ હે ચાર! શત્રુને સૂરી નાંખવામાં દયાહીન એવે હું તારો યમરાજ પણ છું” આવ ૨ મલ્લયુદ્ધ માટે તૈયાર થા.
યુવારંભ પામતા નાનકડા દેખાતા શ્રીકૃષ્ણની પ્રતિકારપૂર્ણ વાણીથી રેષારતા જ થઈ ચૂકેલા ચાણરે નેત્રોની રક્તતા સાથે કહ્યું- “અરે! ગેવાળીયા ! તું જા, હજી તે મા તારા મોઢામાંથી દૂધની ગંધ પણ દૂર થઈ નથી એટલે તું નાનો છે. મારી આ