Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૦ અંક ૪૦-૪૧ : તા. ૯-૬-૯૮ :
: ૫૯ જ નુકશાન થાય જેમ દુનિયાની ચીજ જોઈ તપાસીને લો છો તેમ દેવ-ગુરૂ અને ધર્મ છે પણ ઓળખવા પડે, જાણવાં પડે. આ બહુ મેંઘી ચીજ છે. તમને પૈસે જેટલો છે
વહાલું લાગે છે તેટલા દેવ-ગુરૂ અને ધર્મ વહાલા લાગે છે? ધર્મ કરનારા પણ પર ભગવાનની આજ્ઞા શું છે, મારે કેવી રીતે જીવવાનું છે તે સમજવાની પણ દરકાર રે
છે જે જીવ મરજી મુજબ ધર્મ કરે, વિધિ જાણવાની પણ ઇચ્છા ન હોય, વિધિ. છે મુજબ ધર્મ કરવાની પણ ઈચ્છા ન હોય તે કેવા કહેવાય? વિધિ કરતાં અવિધિ થઈ છે
હોય તે તેની માફી માગવાની છે પણ જાણી જોઈને જ અવિધિ કરે તે ? શ્રી મંગુ રે ૬ આચાર્ય જેવા પણ સારું સારૂં ખાવા-પીવામાં, માન પાનાઢિમાં ભૂલ્યા તે કુદેવની છે આ યોનિમાં ગયા તે તમે અને અમે ભૂલીએ તેમાં નવાઈ છે? આ દુનિયાની સુખ– ૨ એ આત્માને ભૂલાવનાર છે. આજે દુનિયાના સુખના અથી બનેલા અને પૈસાના ખૂબ શું છે. લેભી બનેલા જ કેવા છે તે તમને સમજાવવું પડે તેમ છે? ધન તમને ભૂલાવનાર શું છે, માન–નાનાદિ અમને ભૂલાવનાર છે. છે તમને બધાને પરલેક યા આવે છે? મહારંભ અને મહાપરિગ્રહ નરકમાં લઈ જ જાય તે ભગવાને કહેલી વાત યાઢ આવે છે? શાએ રાત્રિભોજનને પણ ૬ આ નરકનું કાર કહ્યું છે. તમને જેનકુળ મળ્યું છે. તે તેના આચારો જ છે ર છે ? તમારા ઘરમાં કઈ રાત્રે ન ખાય ને? આજે તો તે ખાવું તે રિવાજ થઈ છે 9 ગયો તે જે કંઈ રાતે ન ખાય તે “ઘેલા’ ગણાય છે.
સભા. : ન ખાનારા સારા ગણાય કે ઘેલા? - જ ઉર : આજના લોકો ધર્મ કરનારાને “ઘેલા કહે છે વ્યાખ્યાનમાં જે આવે
છે તે બધાને ‘નવરા' કહે છે. ૬. સંસારના અથ છે આવા જ હોય. તમને બધાને આ સંસારને મોહ છે કેટલે છે ! આ સંસારનું સુખ કેવું લાગે છે? પૈસે-ટકો તે પરિગ્રહ છે માટે પાપ ક
છે તેમ લાગે છે ખરૂં? આ વિચાર નહિ કરે તે આ જીવન તે પૂરું થઈ જશે રે જ પણ ધર્મ નહિ મળે. આ લેકની મોજમા ખાતર પરલેક બગડી જશે. આવો જનમ છે પર તે મહાપુણ્યનો ઉઢય હોય તે જ મળે જે અહીં આ ભવ હારી ગયા તે સંખ્યાત એ કાળે કે અનંતકાળે પણ આ ધર્મ સામગ્રીવાળ જન્મ નહિ મળે. આવું જોખમ આ એડવું છે? સાવચેત થવા માટે આ વાત ચાલે છે.
મેક્ષે જવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર ત્રણે ય જોઇએ.