Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. સર્વે ગુણુ કાંચનમાશ્રયન્તમાં માનતા સમાજમાં છે છેરાજકારણનું અપરાધીકરણ ન થાય તો બીજું શું થાય! જ
–બટુક દેસાઈ
આપણે બધા વીસ વર્ષથી જાણીએ છીએ કે રાજકારણનું વ્યવસ્થિત રીતે ગુને- ૬ છે ગારીકરણ થઇ રહ્યું છે. ગુનેગાર વહીવટીતંત્ર અને પોલીસતંત્ર સાથે સાંઠગાંઠ બાંધી છે
રહ્યા છે. એ પરાધીએ ન્યાયતંત્રના પવિત્ર મંદિરને અભડાવવાની દિશામાં આગળ વધી જ રહ્યા છે. સિંનસ્ટારે ગુનેગારોના ગાંઠિયા બની રહ્યા છે. ભારત જેવા વિશાળ દેશનું છે 4 ગુપ્તચર તંત્ર. જેની ભાળ મેળવી શકતું નથી તેવા દાઉ૪ ઈબ્રાહિમ જેવા નામીચા ગુને- રિ જ ગારને દિલહી કે મુંબઈથી ટેલિફેન પર સંપર્ક સાધી ઈન્ટરવ્યુ લેવા જેટલી કે તેમને
અઘટિત પ્રદ્ધિ આપવા જેટલી ઘનિષ્ઠતા કેટલાક અખબાર, સામયિક અને પરાકારો ? કેળવી ચૂક્યા છે. આને કારણે સંસામાં વોહરા સમિતિનો હેવાલ, કે તેને કેટલોક
અંશ, કે મારેલો હેવાલ રજુ થયે ત્યારે દેશની પ્રજાને આશ્ચર્ય ન થયું. વોહરા છે એ સમિતિનું તારતમ્ય એ કેઈ નવી વાત ન હતી પણ પ્રજા જેના ઓથાર નીચે બે જ જ હશકાથી જીવી રહી છે તે હકીકતનો મોડે મોડે સ્વીકાર માત્ર હતું. આ ખેલાડીઓના કે
નામે કે અપરાધીકરણની રમતના આટાપાટાની માહિતીના અભાવે આ અહેવાલ પ્રજામાં ખારા રસ જગાવી ન શકે.
આ અહેવાતા વોહરા સમિતિએ ૨જુ કરેલો અહેવાલ જ છે અને સરકારે તેમાં છે કેઈ જાતને ફેરફાર કર્યો નથી એમ જ્યારે જવાબદાર પ્રધાને સંસદને કહે ત્યારે તેને હું સ્વીકારવા જેટલી લેકશાહીમાં શ્રદ્ધા આપણે ધરાવીએ છીએ અને તેમાં ગાબડું પડે છે તેવી સ્થિતિ સરકાર નહી સરજે તેવી આશા રાખીએ હેવાલ બાબતમાં શંકા પેઢા જ થવા માટેની જવાબદારી કટેકટીખ્યાત વિદ્યાચરણ કહાની છે તે સંસદીય બાબતોના
પ્રધાન છે એટલે તે જે કંઈ કહે તે સરકારવતી કહે છે એમ માનવું જોઈએ. આ સજજને વોહરા સમિતિ હેવાલ સંસદમાં રજુ કરાય તેના માત્ર બે દિવસ પહેલાં જ
હ્યું હતું કે આ અહેવાલ સે પૃષ્ટોને છે જ્યારે સંસમાં ૧૨ પૃષ્ટ હેવાલ રજુ થયો છે જ આથી બાકીના ૮૮ પૃષ્ટો કઈ ભેંસ વાગોળી ગઈ તેવો પ્રશ્ન પૂછનારાઓને દોષ કઈક & શકાશે નહીં ૬. આટલા છબરડો પૂરત ન હોય તેમ હેવાલમાં પેરેગ્રાફેના નંબરમાં ગોટાળે
હતે. પેરા ન. ત્રણ પછીના પિરાને ન સાત હોય તે વચલા પેરેગ્રાફે કયાં ખેવાઈ