Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૦ :
; શ્રી જૈન શાસન [અઠવાડિક]
ભીનુ', પ્રેમભીનુ' અને તેથી જ કવિએ કાવ્યમાં જડી દીધું, ‘જનની જોડ સખી નહિ આજે મળે રે લાલ'મા પેાતાના ભાગસુખની પાછળ પાગલ બની ખાળની મા ફક્ત ૫બ્દથી જ અને છે પણ એને વાત્સલ્યના અમીપાન તેા ક્યાંથી મળે? હા મળે છે આયાનુ` સાંનિધ્ય અને મળતા હશે ખાટલીના દૂધનું પાન ! પછી તમારા બાળકો કેવા પાકે ? પૂર્વ કવિએ જનની માટે લખતા.’
જનની જણ॰ કાં દાતા કાં શુરવીર,
નહિ. તે રહેજે વાંજણી પણ મત ગુમાવીશ નૂર. પણ આજે તેા મા જ જ્યાં ભાગમાં પાગલ બની હાય તેના સંસ્કારવિહીન જ ને ? આ વાર્તામાં જણાવેલ માટેનું સ્વરૂપ સમજવા સંસ્કૃતિમાં આભ-ગાભનુ` અંતર પડી ગયુ` છે.
બાળ કેવા જન્મે. યાગ્ય છે. આજે
બીજીબા′ નયને
કે તમાર રતનનું
મા ના સ્નેહાળ વચના સાંભળી નસ તા હસી પડી. તે અશ્રુતે રણિયા બંધાઈ ગયા. એનું અંતર ખાલી ઊંડયું. ‘માજી, તમે તે પુરાં છે ! તમારો લાભ તા વધતા ચાલ્યા. પણ મા! પ્રભુને ઉપકાર માનેા જન્મ તા થયુ ને ? એને જ આંખે। માનાને ! થોડીવાર બાદ ધારણ કરી નસે કહ્યું-‘માજી, એવુ· ન થાય આપણે ત્યાં એવું ખીસ્તે ક્યાંય એવુ થતું હશે ખરૂં? ના રે ના માજી આપણા બઢલી શકાતી નથી. એ તૈા દૂર દૂરના દેશાની વાત અપથી મા એમ તે સમજુ હતા. વાત સમજી ગયા.
કાળના પલટા કહેા, યા કર્મીના પલટા કડ્ડા, મમતાળુ મા ની જીવંત લાગણી સ્પતિ ચામડીની પ નાના પ્રભાવ રામલા ઉપર પડયેા. અને એક ”િ રામલા સાજો થઇ ગયા, હાસ્પિટલમાંથી હેામ જવાની રજા મળી ગઈ. ખીજા દિવસની પ્રાતે માદિકરા હાસ્પિટલમાંથી વિદાય લેવાના હતા. પણ આજ અમથી મા ની આંખમાં ની...૪રડી નથી. મનમાં વિચારોનાં ઘમ્મરવલાણા ચાલી રહ્યા છે. એ ઘમ્મરવલાણાના નાક છે. આ નસને પ્રત્યુપકાર શી રીતે વાળવા ? જીવિત દેનારના ઉપકાર કેમ ભૂલાય ?
ઉપકારીના ઉપકાર તેા માનસપટ ઉપર અક્તિ થઇ જ રહેલા છે. પણ અત્યારની યનીય પરિસ્થિતિ વિચાર માંગી લે છે. દારિદ્રતા મનને ઉધઇની જેમ કારી રહી હતી. ગયા મહિનાના પગારમાંથી ફક્ત પાંચ રૂપરડી જ વધી હતી. તે સિવાય છોજુ કાંઈ નહોતું. ગરીબ છતાં ઉઢારવૃત્તિવાળી વૃદ્ધાને મન તે। આટલુ' આપવું ઘણું' લાગતું હતું. પણ લાચાર છે કે ખજુ કાંઇ અત્યારે નથી. કેમકે રામલા વિના કમાનાર પણ કાણુ હતું ! ( ક્રમશ: )
' અલ્પ
મુખ ઉપર ગંભીરતા
થતું
દેશમાં
નથી. તે શું ક્યાંય આંખા
છે. ટુંકમાં એ આંહી ન બને.