Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૮૯૮ :
: શ્રી જૈન શાસન [અહવાડિક) છે ૨૦૪૪ના સમેલના દેવવ્યાત્રિને લગતા ઠરાવ સકલ સંઘની તે શી વાત છે જ કરવી પણ સમેલનમાં રહેલા કે નીકળી ગયેલા પણ કેટલાક આચાર્યોને માન્ય નથી 4 એવા ઠરાવની પુષ્ટિ કરવા માટે મહોપાધ્યાયશ્રી યશ વિ. મ. ની છેડશક કરણ ગ્રન્થ છે જ પર રચેલી ટીકા પર ટીકા રચતા કે તેનું ભાવન્તર કરતા મુનિ શ્રી યશે વિજયજીએ ? ક ટીકા અને ભાષાન્તરમાં પિતાની એ વાતની પુષ્ટિ કરવા માટે પિતાના માનેલા આચા- ૨
યંત્રિની માન્યતાઓની (જે સર્વમાન્ય નથી) સાક્ષી તરીકે આપેલી હોવાથી મુનિશ્રી છે પિતાની પ્રામાણિક્તા ગુમાવી બેઠા છે એ ખરેખર ખેઠની વાત છે.
શાસનદેવ સદબુદ્ધિ અર્પે એજ મને કામના.
સમન્વય”
–વિજય કકરેચા “ચિંતક' વિદ્વાને કી ભીડ લગ ગયી, ગલી ગલી કે છોર પર
જ્યા સમજુ ઔર સમજાઉ, વિદ્વતા કે મોલ કે વિદ્વાને શાંતિ–શાંતિ સબ કે ચાહતે, કાંતિ સે હી સબ ઘબરાતે પહલ કરને મેં રાજનીતિ લાતે, જન-જન કે ખૂબ લડાતે વિદ્વાને હમ ભી તે મહાવીર અનુયાયી, વે ભી તે અનુયાયી હું ફિર ભેa ભરા કયે હર આતમ મેં, તીર્થો કી આડ મેં વિદ્વાને હમ અજ્ઞાની અન્ય જ્ઞાન હૈ, જ્ઞાન કી ચર્ચા કરતે હૈ જ્ઞાન કભી લડના ન સિખાતા, હમ કે સે. અજ્ઞાની હૈ વિદ્વાને , સમ્મઢાય કે અખાર લગ ગયે, મહાવીર ફિર ભી એક હ. કભી ન સંચા હર જન ને, કયા તારાબર ક્યા દિગમ્બર ? વિદ્વાને લડતે હું બાથંબથ ધર્મ કે નામ પર,
લેકિન કભી ની છેડતે ઈર્ષા શ્રેષ યહઠબ તક ચલતા રહેગા, ય હી ધર્મ કે નામ પર વિદ્વાનો આઓ ! હમ સબ મિલકર સત્ય કે પાવે,
લડાઈ સભી બન્ડકર એકશાસ્ત્ર સ્થાને સભી તીર્થો, મંદિરો ઔર સ્થાનકે કે,
મહાવીર કા અમર સંદેશ યાદ દિલાવે વિદ્વાને